By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ
    બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ
    1 week ago
    વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે
    વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે
    1 week ago
    રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ
    રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ
    1 week ago
    દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર
    દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર
    1 week ago
    મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?
    મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 weeks ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 weeks ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 weeks ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 weeks ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 weeks ago
  • EpaperEpaperEpaper
Reading: Congressની ખુરશી ખતરામાં હતી એટલે ઈમરજન્સી લાગુ કરી હતી: અમિત શાહ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Congressની ખુરશી ખતરામાં હતી એટલે ઈમરજન્સી લાગુ કરી હતી: અમિત શાહ

Last updated: 2025/06/25 at 11:00 PM
2 days ago
Share
Congressની ખુરશી ખતરામાં હતી એટલે ઈમરજન્સી લાગુ કરી હતી: અમિત શાહ
SHARE

ઈમરજન્સીને 50 વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં ‘સંવિધાન હત્યા દિવસ 2025’ કાર્યક્રમને સંબોધિત કર્યો, જેમાં તેમને ‘The Emergency Diaries – Years that Forged a Leader’નું અનાવરણ કર્યુ. અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન મોદીએ તેને સંવિધાન હત્યા દિવસ નામ આપ્યું, જેથી આવનારી પેઢીને પણ આ યાદ રહે. સંવિધાન હત્યા દિવસ થોડો કઠોર અને નિર્મમ શબ્દ છે.

યુવાકાળમાં દેશ માટે સંઘર્ષ કરનારા એક 24/25 વર્ષના યુવા આજે દેશના વડાપ્રધાન છે

તેમને કહ્યું કે 12 જૂને ગુજરાતમાં જનતા મોર્ચાનો પ્રયોગ સફળ સાબિત થયો હતો અને કોંગ્રેસની સત્તાનો અંત આવ્યો અને જનતા પાર્ટીની સરકાર બની હતી. તેનાથી ગભરાઈને 25 તારીખે ઈમરજન્સી લગાવવામાં આવી અને કારણ બતાવવામાં આવ્યું કે રાષ્ટ્રની સુરક્ષા જોખમમાં છે પણ સમગ્ર દુનિયા જાણતી હતી કે રાષ્ટ્રની સુરક્ષાને કંઈ થયું નહતું, તેમની ખુરશી ખતરામાં હતી. ગૃહમંત્રીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી 24/25 વર્ષની ઉંમરમાં કાર્યકર્તા તરીકે નાનાજી દેશમુખના માર્ગદર્શનમાં ગુજરાતમાં ઈમરજન્સીમાં કાર્યરત રહ્યા. તે સાધુ, સરદારજી, હિપ્પી જેવા વેશમાં રહીને કામ કરતા રહ્યા, હું દેશના યુવાઓને અપીલ કરૂ છું કે એક વખત તમે આ પુસ્તકને જરૂર વાંચો, જેથી તમને જાણ થાય કે યુવાકાળમાં દેશ માટે સંઘર્ષ કરનારા એક 24/25 વર્ષના યુવા આજે દેશના વડાપ્રધાન છે.

કોર્ટે ઈન્દિરા ગાંધીની ચૂંટણીને રદ કરાવી હતી

તેમને કહ્યું 12 જૂને અલ્હાબાદ કોર્ટે ઈન્દિરા ગાંધીની ચૂંટણીને રદ કરી અને કહ્યું 6 વર્ષ ચૂંટણી ના લડી શકાય. તે દિવસે ગુજરાતમાં જનતા મોર્ચાનું સફળ આયોજન થયું અને જેને ગુજરાતથી કોંગ્રેસના સુપડાં સાફ કર્યા. એક રાતમાં 10,000 રાજકીય કાર્યકર્તાઓને પહેલા જ દિવસે જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. આજે અમે આઝાદી પછી ભારતના ઈતિહાસના એક કાળા અધ્યાયને યાદ કરવા માટે એકત્રિત થયા છે. જે રીતે ઈમરજન્સીમાં દેશને જેલખાના બનાવી મુકી દીધો હતો, દેશની આત્મા શાંત થઈ ગઈ હતી. કોર્ટના કાન બહેરા થઈ ગયા, લેખકોની કલમોમાંથી શાહી કાઢી લેવામાં આવી. તે સમગ્ર સમયગાળાનું વર્ણન ફક્ત કઠોર શબ્દોમાં કરવું જોઈએ, ત્યારે જ યુવા પેઢીને ખબર પડશે કે શું થયું હતું.

You Might Also Like

PM મોદી આ 5 દેશની કરી શકે છે મુલાકાત, જાણો કારણ

અરવલ્લીના માલપુરમાં 1 કલાકમાં 3 ઈંચ વરસાદ

India: 108 દિવસમાં 30 પત્નીઓની પતિઓએ હત્યા કરી, પતિ-પત્ની બંધનની ક્રૂરતાથી હત્યા

Raja Raghuvanshi Murder Case: ઈન્દોર પહોંચેલી શિલોંગ પોલીસને મળ્યો નવો પુરાવો

Amarnath-Yatraની સુરક્ષા પર ખાસ જોર, રાજનાથ સિંહે સેનાના અધિકારીઓ સાથે કરી બેઠક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
India: 108 દિવસમાં 30 પત્નીઓની પતિઓએ હત્યા કરી, પતિ-પત્ની બંધનની ક્રૂરતાથી હત્યા
રાષ્ટ્રિય

India: 108 દિવસમાં 30 પત્નીઓની પતિઓએ હત્યા કરી, પતિ-પત્ની બંધનની ક્રૂરતાથી હત્યા

By 4 days ago
Business:અંબુજા સિમેન્ટ્સ-ACCએ નેટ-ઝીરો ટાર્ગેટ્સ કંપની તરીકે માન્યતા પ્રાપ્ત કરી
Nuclear Bombથી વધારે ખતરનાક છે આ હથિયાર, જાણો તેના વિશે
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વભરમાં કરાશે ઉજવણી
Pakistan: 'એક વખત ભારત સાથે વાત કરાવી દો', તડપી રહ્યું છે પાકિસ્તાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?