દેશમાં કેન્સરના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. તો સાથે જ કેન્સરના કારણે મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ICMRની રિપોર્ટમાં આ મામલે પુષ્ટી કરાઇ છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.