By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Lifestyle : નવરાત્રિના ઉપવાસમાં સિંગોડા કે સાબુદાણા.. આહાર માટે કયો શ્રેષ્ઠ ? જાણો..
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Lifestyle : નવરાત્રિના ઉપવાસમાં સિંગોડા કે સાબુદાણા.. આહાર માટે કયો શ્રેષ્ઠ ? જાણો..

Last updated: 2025/09/25 at 1:49 PM
6 months ago
Share
Lifestyle : નવરાત્રિના ઉપવાસમાં સિંગોડા કે સાબુદાણા.. આહાર માટે કયો શ્રેષ્ઠ ? જાણો..
SHARE

નવરાત્રિના તહેવારમાં ગરબા અને રાસની રમઝટનો યુવાનો આનંદ લઈ રહ્યા છે. નવ દિવસ ચાલતા આ તહેવારમાં માતાજીની આરાધના અને ભક્તિનું અનેરું મહત્વ છે. નવરાત્રિમાં ઉપવાસ કરવાનું ખાસ મહત્વ છે. ઉપવાસમાં ફળાહાર અને ફરાળી ભોજન કરવામાં આવે છે. ફરાળી વાનગીમાં આજે આપણને ઘણી બધી વિવિધતા મળે છે. ફરાળમાં ચોક્કસ પ્રકારના લોટ અને અનાજનો ઉપયોગ થાય છે. ત્યારે ઉપવાસમાં શરીર પણ સ્વસ્થ રહે માટે એવી કઈ વસ્તુ ખાવી તેને લઈને લોકોમાં મૂંઝવણ છે.

ઉપવાસમાં ફરાળી ભોજન

ઉપવાસમાં કરાતા ફરાળમાં સિંગાડો, રાજગરો, મોરૈયો, સાબુદાણાનો ઉપયોગ કરવામાં આવે છે. આ લોટમાંથી પૂરી, ભાખરીથી લઈને સ્વાદિષ્ઠ ટીક્કી જેવી વાનગીઓ બનાવી શકાય છે. ઉપવાસના દિવસોમાં ચોક્કસ પ્રકારનો ખોરાક અને ફળ લેવાના કારણે શરીરમાં નબળાઈ આવે છે. આવી સ્થિતિમાં શરીરને પૂરતા પ્રમાણમાં પોષકતત્વોની જરૂર હોય છે. કયા ખારોકમાંથી પોષકતત્વો મળશે તે જાણવું જરૂરી છે.

સિંગોડા અને સાબુદાણાના ફાયદા

સિંગાડાનો લોટ ગ્લુટેન-મુક્ત પણ છે અને તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે. આમાં પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્ન જેવા ખનિજો સારી માત્રામાં હોય છે. તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને શરીરને ઉર્જા પૂરી પાડે છે. આ લોટમાંથી પુરી અને ટેસ્ટી પકોડા બને છે. જયારે સાબુદાણા કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર છે અને તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે. સાબુદાણામાં કેલ્શિયમ, આયર્ન અને વિટામિન બી કોમ્પ્લેક્સ હોય છે. તે વજન વધારવામાં મદદ કરે છે અને પાચનમાં સુધારો કરે છે. ઉપવાસ દરમિયાન સાબુદાણાની ખીચડી, વડા અથવા ખીર ખૂબ જ લોકપ્રિય વાનગીઓ છે.

ઉપવાસમાં આ આહાર શ્રેષ્ઠ

ઉપવાસ દરમિયાન ખાવા માટે સિંગાડા અને સાબુદાણાનું સેવન શરીર માટે આરોગ્યપ્રદ છે. આ બંનેમાંથી સ્વાસ્થ્ય માટે કયું વધું સારું તે મહત્વનું છે. સિંગોડા કે સાબુદાણા બંનેમાંથી કયો આહાર શ્રેષ્ઠ છે તે ખરેખર વ્યક્તિના સ્વાસ્થ્યની સ્થિતિ અને જરૂરિયાતો પર આધાર રાખે છે. વજન ઘટાડવા માટે સિંગાડોના લોટ વધુ અસરકારક છે. જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સાબુદાણા વધુ ગુણકારી છે.એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો હોવાથી ઉપવાસના દિવસોમાં તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે.

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
ગોંડલ

ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક

Editor By Editor 1 day ago
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
 ભાવનગરના કુંભારવાડામાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતી નકલી ઓઈલ ફેક્ટરી ઝડપાઈ
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?