By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: King Of Thailand: થાઇલેન્ડના રાજાઓ 'રામ' કેમ કહેવાય છે? જાણો આ રાજવી પદવીનું હિન્દુ કનેક્શન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

King Of Thailand: થાઇલેન્ડના રાજાઓ 'રામ' કેમ કહેવાય છે? જાણો આ રાજવી પદવીનું હિન્દુ કનેક્શન

AgraGujarat Rajkot
Last updated: 2025/12/05 at 2:32 PM
4 months ago
Share
King Of Thailand: થાઇલેન્ડના રાજાઓ 'રામ' કેમ કહેવાય છે? જાણો આ રાજવી પદવીનું હિન્દુ કનેક્શન
SHARE

Contents
ચક્રી વંશના થાઈ રાજાઓએ અપાય છે આ પદવીરામાયણથી પ્રભાવિત છે થાઈલેન્ડની સંસ્કૃતિ

થાઇલેન્ડની સૌથી રસપ્રદ પરંપરાઓમાંની એક તેના રાજાઓ માટે “રામ” શબ્દનો ઉપયોગ છે. આનો અર્થ એ છે કે રાજાઓને રામનું બિરુદ આપવામાં આવે છે. ભલે તે રામ I હોય, રામ V હોય, કે વર્તમાન રાજા X (રામ X). આ પદવી ભારતની સદીઓ જૂની ધાર્મિક સંસ્કૃતિ, સાંસ્કૃતિક વારસો અને પરંપરાઓ સાથે ઊંડો સંબંધ ધરાવે છે. ચાલો જોઈએ કે અહીંના રાજાને રામનું બિરુદ કેમ આપવામાં આવ્યું છે.

ચક્રી વંશના થાઈ રાજાઓએ અપાય છે આ પદવી

હિન્દુ ધર્મમાં, ભગવાન રામને વિષ્ણુના સાતમા અવતાર અને એક આદર્શ રાજા તરીકે પૂજવામાં આવે છે. ચક્રી વંશના થાઈ રાજાઓએ આ પદવીનો ઉપયોગ ભગવાનની શક્તિ, ધર્મ અને પ્રાચીન માન્યતાને પ્રતિબિંબિત કરવા માટે કર્યો હતો, અને એ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો કે રાજાઓ આધ્યાત્મિક રીતે ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલા હોય છે.

રામાયણથી પ્રભાવિત છે થાઈલેન્ડની સંસ્કૃતિ

થાઇલેન્ડની સાંસ્કૃતિક ઓળખ ભારતીય મહાકાવ્ય રામાયણથી ખૂબ પ્રેરિત છે. થાઇલેન્ડમાં રામાયણને રામકિયન તરીકે ઓળખવામાં આવે છે. આ મહાકાવ્યએ થાઇ કલા, સાહિત્ય અને શાહી વિધિઓને આકાર આપ્યો છે. આ પરંપરા થાઈલેન્ડના રાજા બુદ્ધ યોદફા ચુલાલોકે શરૂ કરી હતી. જેમને રામ પ્રથમના નામથી ઓળખવામાં આવ્તા હતા. તેઓ 1782માં ચક્રી રાજવંશના સ્થાપક હતી. તેમણે રામાથીબોડીનું બિરુદ અપનાવ્યું. ત્યાર પછીના દરેક રાજાએ આ પરંપરા ચાલુ રાખી.

રાજાને માનવામાં આવે છે પૃથ્વી પર ભગવાનનો પ્રતિનિધિ

થાઇલેન્ડની ભૂતપૂર્વ રાજધાની અયુત્યાનું નામ ભારતમાં ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા પરથી રાખવામાં આવ્યું હતું. અયોધ્યા સાથેનું આ પ્રતીકાત્મક જોડાણ ભારત અને દક્ષિણપૂર્વ એશિયા વચ્ચે સદીઓ જૂના સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રતિબિંબિત કરે છે. થાઈ માન્યતામાં, રાજાને પૃથ્વી પર ભગવાનનો પ્રતિનિધિ માનવામાં આવે છે. વધુમાં થાઈ માન્યતા એવી પણ છે કે રાજા ભગવાન વિષ્ણુના ગુણો ધરાવે છે. રામનું બિરુદ રાજાના આધ્યાત્મિક કદને નોંધપાત્ર રીતે મજબૂત બનાવે છે.

20મી સદીમાં, રાજા વજીરવૃદ્ધે અંગ્રેજી નંબરિંગ સિસ્ટમ રજૂ કરી, જેમ કે રામ 1, રામ 2, રામ 3, વગેરે. આનાથી પશ્ચિમી દેશો સાથે વાતચીત સરળ બની, અને વિદેશીઓ માટે દરેક રાજાને ઓળખવાનું અને યાદ રાખવાનું સરળ બન્યું.

આ પણ વાંચો: Worldના સૌથી શક્તિશાળી નેતામાં જેમની ગણના થાય છે એવા વ્લાદિમીર પુતિન સ્માર્ટફોન કેમ નથી વાપરતા?

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો
સુરત

 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો

Editor By Editor 3 days ago
વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી
ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર
તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?