By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    4 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading:  રીંગણા લઉ બે ચાર : બિન વન્ય હેતુ માટે વન વિભાગની જમીનની પુષ્કળ લ્હાણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

 રીંગણા લઉ બે ચાર : બિન વન્ય હેતુ માટે વન વિભાગની જમીનની પુષ્કળ લ્હાણી

Editor
Last updated: 2026/02/06 at 2:53 PM
3 months ago
Share
 રીંગણા લઉ બે ચાર : બિન વન્ય હેતુ માટે વન વિભાગની જમીનની પુષ્કળ લ્હાણી
SHARE

 ગુજરાતમાં અન્ય રાજયની સરખામણીએ ગ્રીનકવરમાં ઘટાડો

 રીંગણા લઉ બે ચાર : બિન વન્ય હેતુ માટે વન વિભાગની જમીનની પુષ્કળ લ્હાણી

૨૦૨૦-૨૧થી અત્યાર સુધીમાં ૬૮૫૦ હેકટર જમીન આપી દેવાય : ૧૬૫૦ પ્રોજેકટ કાર્યરત : દેશમાં પ્રથમ ક્રમાંકે

 

અગ્ર ગુજરાત, ગાંધીનગર

રાજ્યમાં વન વિભાગ દ્વારા ગ્રીન કવર વધારવાના દાવાથી વિપરીત હકીકતો છેલ્લા કેટલાક સમયથી બહાર આવતી જાય છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં વન વિભાગની 6850.11 હેકટર જમીન અન્ય હેતુ માટે પધરાવામાં આવી છે. એટલું જ નહીં સમગ્ર દેશમાં વન વિભાગની જમીનને બિન-વન હેતુ માટે કરવાને લગતી જે દરખાસ્તો આવે છે તેમાં પણ ગુજરાત 1560 દરખાસ્ત સાથે નંબર વનના સ્થાને છે. એટલે કે ગુજરાતમાં વન વિભાગની જમીન ઉપરના પ્રોજેક્ટ માટે સૌથી વધુ સંખ્યામાં છે.

ગુજરાતમાં એકતરફ ઉનાળામાં કાળઝાળ ગરમી વધતી જાય છે અને ગ્રીન કવરના પ્રમાણમાં અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો વધારો થાય છે. તેની વચ્ચે ગુજરાતમાં વન વિભાગની જમીનને બિન વન્ય હેતુ માટે પણ મોટા પ્રમાણમાં આપી દેવામાં આવે છે. રાજ્યસભામાં વન-પર્યાવરણ વિભાગે એક સવાલના જવાબમાં આપેલી માહિતી મુજબ ગુજરાતમાં વર્ષ 2020-21માં 1891 હેકટર, વર્ષ 2021-22માં 1714 હેકટર, વર્ષ 2022-23માં 1474 હેકટર, વર્ષ 2023-24માં 537 હેકટર અને 2024-25માં 1233 હેકટર મળીને 6850 હેકટર જમીન જે વન વિભાગની હતી તે અન્ય હેતુ માટે આપી દેવામાં આવી હતી.

ગુજરાત દેશના એવા ગણતરીના રાજ્યમાં છે જેમાં વન વિભાગની સૌથી વધુ જમીન ઉદ્યોગ અને સરકારી સહિતના અન્ય હેતુ માટે આપવામાં આવી છે. તેની સામે કેટલાક રાજ્યએ વન વિભાગની જમીન શક્ય હોય ત્યાં સુધી અન્ય હેતુ માટે નહીં આપવાની કે વન વિભાગની જમીન ઉપર પ્રોજેક્ટ નહીં કરવાની નીતિ જાળવી રાખી છે તેના કારણે અનેક રાજ્યમાંથી વન વિભાગની જમીનમાં નજીવો જ ઘટાડો થયો છે. ગોવામાં ફક્ત 280 હેકટર, હિમાચલ પ્રદેશમાં 1752 હેકટર, બિહારમાં 1113 હેકટર જમીન જ આ રીતે અપાઇ છે. ગુજરાતમાં વન વિભાગની જમીન ઉપર પ્રોજેક્ટની સંખ્યા પણ દેશમાં સૌથી વધુ 1560 જેટલી છે જેને મંજૂરી અપાઇ છે. તો ફક્ત 8 દરખાસ્ત જ એવી હતી જેને 2020થી 2025ના માર્ચ મહિના સુધી મંજૂરી નકારાઇ હતી. મહારાષ્ટ્રમાં પણ વન વિભાગની જમીન ઉપર માત્ર 320 દરખાસ્તને મંજૂરી અપાયેલી છે.

વન વિભાગની જમીનની જે હેતુ માટે મંજૂરી અપાય છે તેમાં ઉદ્યોગો, દબાણ હેઠળની જમીન, એરપોર્ટ, કેનાલ, પેટ્રોલ પમ્પ, પુનઃ વસન, શૈક્ષણિક સંસ્થાન, રેલવે-રસ્તા પાણીની પાઇપ લાઇનના કામ માટે, સિંચાઇ અને ખાણકામ વિગેરેનો સમાવેશ થાય છે. સમગ્ર દેશમાં આ સમયગાળામાં કુલ 97050 હેકટર જમીન વન વિભાગની અન્ય હેતુ માટે આપી દેવામાં આવી છે.

You Might Also Like

 ‘વિઝન ૨૦3૦’ માટે રાજય સરકારની કાલથી ચિંતન શિબિર

રાજકોટ સહિત 15 કોર્પોરેશનોના કોર્પોરેટરોના નામ ગેઝેટમાં જાહેર

ગુજરાતમાં આજથી હેલ્મેટ નિયમો પર કડક ઝુંબેશ, મહિના ભર ખાસ ચેકિંગ ડ્રાઇવ શરૂ

સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગમાં બનાવાશે ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનો

લોકોની સમસ્યાનો તાત્કાલીક નિવેડો લાવવા મુખ્યમંત્રીનું સરકારી વિભાગોને ફરમાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 દર ૧૫ દિવસે કામોની સમીક્ષા કરવા કલેકટરોને આદેશ
અમદાવાદ

 દર ૧૫ દિવસે કામોની સમીક્ષા કરવા કલેકટરોને આદેશ

Editor By Editor 2 hours ago
રાજકોટના મોવૈયા ગામે BAPS મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
 શ્રી ખોડલધામ મંદિરે જાન્યુઆરીમાં યોજાશે દશાબ્દી મહોત્સવ’
 અંજલી પંજાબી, પ્રેમવાટિકામાં વેંચાતા પનીરમાં ભેળસેળ
ભાજપનો દબદબો યથાવત, વિપક્ષ માટે પડકારજનક સમય
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?