By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    21 hours ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    3 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    4 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    6 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાંચ વર્ષની બાળાને ડાઘિયા કૂતરાઓએ કરડી ખાતા રાજકોટમાં હાહાકાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટસિટી અપડૅટ

પાંચ વર્ષની બાળાને ડાઘિયા કૂતરાઓએ કરડી ખાતા રાજકોટમાં હાહાકાર

agragujaratnews
Last updated: 2023/12/05 at 4:22 PM
2 years ago
Share
પાંચ વર્ષની બાળાને ડાઘિયા કૂતરાઓએ કરડી ખાતા રાજકોટમાં હાહાકાર
SHARE

પાંચ વર્ષમાં મનપાએ ખસીકરણ પાછળ પ.૪૪ કરોડનું આંધણ કર્યુ એ પાણીમાં

ખસીકરણની કામગીરી માત્ર કાગળ પર, જીવદયા પ્રેમીઓ માટે પણ લાલબતી

અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરમાં રખડતાં શ્વાનોએ હાહાકાર મચાવ્યો છે. ગઇકાલે મોડી સાંજે જંગલેશ્વર વિસ્તારમાં રખડતાં શ્વાનોના ટોળાએ પાંચ વર્ષની બાળકીને ફાડી ખાતા આ વિસ્તારમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. શહેરમાં ચોમેર રખડતાં શ્વાનોનો ત્રાસ છે. મનપા તંત્રએ કાગળ પર કરોડો રૂપિયાના આંધણ કર્યા છે. પરંતુ વાસ્તવમાં શહેરમાં હવે કુતરાઓ માનવભક્ષી બન્યા છે.
કહેવાતી ખસીકરણની કામગીરી વચ્ચે પણ શ્વાનની વસતી ઘટવાના બદલે ઉલ્ટાની બમણાજોરે વધી રહી છે શહેરમાં સંખ્યાબંધ વિસ્તારો એવા છે કે, રાત્રે જ નહીં, ધોળે દિવસે પણ નીકળવુ હોય તો હિંસક કુતરાઓની ફૌજ બટકા તોડવા પાછળ દોટ મુકે છે. આવી હાલત વચ્ચે ગઇકાલે રાત્રે જંગલેશ્વર વિસ્તારમાં ચાર વર્ષની એક માસુમ બાળકી ઉપર એક..બે નહીં પણ એકસાથે ૬ ખૂંખાર કુતરાઓ પિશાચી બનીને તૂટી પડી ફાડી ખાધી હતી. બાળકીનો જીવ ગયો ત્યા સુધી આ હિંસક કુતરાઓએ બચકા તોડ્યા. બાળકીના મૃત્યુ પછી પણ ડાઘિયાઓએ લોચા તોડવાનું ચાલુ રાખતા જોઇને કંપારી છુટી જાય તેવો મૃતદેહ કરી નાંખ્યો હતો.
શ્વાનની વસતીને નિયંત્રણ કરવા મહાપાલિકાએ છેલ્લાં ૭ વર્ષમાં રૂ.૫ કરોડ ૪૪ લાખ ૬૫ હજાર જેટલો ખર્ચ કર્યો હોવાનો સતાવાર આંકડો છે. આ કહેવાતી ખસીકરણની કામગીરીમાં એક કૂતરાદીઠ હાલ રૂ.૨૨૫૦નો ખર્ચ થઇ રહ્યો છે.
આમછતાં કૂતરાની વસતી વધારાને નિયંત્રણમાં આવવાના બદલે ઉલ્ટાની વધી હોવાનો સતાવાર આંકડો સામે આવ્યો છે. એ જોતા મનપાની કહેવાતી ખસીકરણની કામગીરી જ લકવાગ્રસ્ત છે. કે જેનાથી કોઇ પરિણામ આવતુ નથી. શ્વાન ખસીકરણના કોન્ટ્રાક્ટમાં મસમોટો ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ આ અગાઉ પણ ઉઠ્યો જ છે. જેમને કોન્ટ્રાક્ટ અપાયેલો છે એ એજન્સી ખસીકરણની કામગીરી કાગળ પર જ દેખાડીને મસમોટી રકમ બારોબાર ઘરભેગી કરે છે એ આશંકા હાલ શહેરમાં જે રીતે શ્વાનનો વસતી વિસ્ફોટ થયો છે એ જોતા ચોક્કસપણે માની શકાય.
રાજકોટમાં ૨૦૦૮માં જ્યારે પશુ વસતી ગણતરી કરવામા આવી હતી ત્યાંરે શેરી શ્વાનની સંખ્યા ૪૫ હજાર હતી. શ્વાનના આ વસતી વિસ્ફોટને જો નિયંત્રણમાં રાખવામા ન આવે તો આવતા દસ વર્ષમાં શહેરની જનસંખ્યાને લગોલગ કૂતરાની વસતી થઇ જાય તેવો અંદાજ એ વખતે વ્યક્ત થતાં જ ૨૦૦૮થી કૂતરાઓના ખસીકરણ અભિયાનને શરૂ કરવામા આવ્યું. એ વખતે પ્રથમ વખત ખસીકરણ કરવા માટે કોન્ટ્રાક્ટ અપાયો. બેંગલોર અને પુનાની એજન્સીને કામ આપવામા આવ્યું હતું.
શરૂઆતમાં ખસીકરણ માટે પ્રતિ શ્વાન રૂ.૬૦૦નો ખર્ચ થતો હતો. ૨૦૦૮ અન૨૦૦૯ એમ બે વર્ષમાં ૨૦ હજાર કુતરાઓનું ખસીકરણ કરવામા આવ્યું હતું. એ પછી ૨૦૧૦ અને ૨૦૧૧માં એકસાથે ત્રણ કોન્ટ્રાક્ટર એજન્સીને કામે લગાડવામા આવી એમછતા માત્ર ૧૦ હજાર કૂતરાઓનું વંધત્વ ઓપરેશન કરી શકાયું. ૨૦૧૨થી લઇને ૨૦૧૪માં ત્રિવાર્ષિક કોન્ટ્રાક્ટ અપાયો અને આ ત્રણ વર્ષમાં પણ માત્ર ૧૦ હજાર કૂતરાઓનું ખસીકરણ થયું હતુ. એ પછી પ્રતિ વર્ષ ૧૦ હજાર કુતરાનું ખસીકરણ કરવામા આવતુ હોવાનો દાવો મનપા કરી રહી છે.
મનપામાં જ નોંધાયેલી સતાવાર માહિતી મુજબ છેલ્લા પાંચ વર્ષમાં શ્વાન ખસીકરણ પાછળ રૂ.૫.૨૫ કરોડ જેટલો ખર્ચ થયો છે પણ તેની સામે શ્વાનની વસતી ઘટવાના બદલે વધતી જાય છે એ બાબત સાબિત કરી દે છે કે કોન્ટ્રાક્ટમાં મસમોટો
ભ્રષ્ટાચાર થાય છે.

Contents
પાંચ વર્ષમાં મનપાએ ખસીકરણ પાછળ પ.૪૪ કરોડનું આંધણ કર્યુ એ પાણીમાંખસીકરણની કામગીરી માત્ર કાગળ પર, જીવદયા પ્રેમીઓ માટે પણ લાલબતીભ્રષ્ટાચારનો બોલતો પુરાવો! કાન કટ્ટા(ખસીકરણ કરેલી) કુતરી પણ બચ્ચાને જન્મ આપે!એક કારણ જીવદયાપ્રેમીઓનો પણ હસ્તક્ષેપ

ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો! કાન કટ્ટા(ખસીકરણ કરેલી) કુતરી પણ બચ્ચાને જન્મ આપે!

ક્યા શ્વાનને ખસીકરણ થઇ ચુક્યુ છે તેની ઓળખ માટે તેના કાનમાં નાનો એવો કાપો મુકવામા આવે છે. પણ આશ્ચર્યની વાત તો એ છે કે, જેમનુ ખસીકરણ થઇ ચુક્યુ હોય તેવી કુતરી પણ બચ્ચાને જન્મ આપે છે. શહેરના અનેક વિસ્તારોમાં આવા દાખલા છે. એ જોતા સ્પષ્ટ માની શકાય કે, ખસીકરણમાં મોટી ગોલમાલ થાય છે.

એક કારણ જીવદયાપ્રેમીઓનો પણ હસ્તક્ષેપ

કૂતરાના વસતી વધારાને નિયંત્રણમાં ન રાખી શકવા પાછળાના અનેક કારણો છે. એ પૈકી સૌથી મોટુ પરિબળ એ છે કે, એક સાથે ધોંસ બોલાવવાના બદલે છૂટક કૂતરાઓને પકડીને ખસીકરણ થાય છે. પરિણામે જે તે વિસ્તારમાં બાકી રહી જતા કૂતરાથી વસતી વધારો સતત થતો રહે છે. બીજુ એક કારણ એ પણ છે કે, જીવદયાપ્રેમીઓનો હસ્તક્ષેપ વધુ રહે છે. મનપાનો સ્ટાફ શ્વાનને ખસીકરણ માટે લઇ જવા આવે એટલે પાલતુ શેરી શ્વાનને લતાવાસીઓ સંતાડીદે છે.

You Might Also Like

 RMC યોગ સેન્ટર દ્વારા 9 વર્ષ પૂર્ણ થતા કાલે ઉજવણી કરાશે

વાંકાનેર નજીક શ્રી આઇધામ ખાતે રવિવારે સમસ્ત ચારણીયા સમાજનો દ્વિતીય સમુહ લગ્નોત્સવ

ચોટીલા નજીક કારમાંથી 211 બોટલ વિદેશી દારૂ સાથે સુરતનું દંપતી અને પુત્ર ઝડપાયા

શીવરાજપુર પાસે ટ્રકમાં છુપાવેલો 108 કિલો ગાંજો ઝડપી લેતું રૂરલ એસઓજી

 ચમત્કારને નમસ્કાર! વેકેશનમાં ખાનગી શાળાઓ શરૂ રાખવા સંચાલકોની પીછેહટ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાધુ વાસવાણી ગર્લ્સ સ્કૂલ  GCERT આયોજિત “બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26’માં રાજય પ્રથમ  
રાજકોટ

સાધુ વાસવાણી ગર્લ્સ સ્કૂલ  GCERT આયોજિત “બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26’માં રાજય પ્રથમ  

Editor By Editor 3 days ago
હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)
 સુરતના અંત્રોલી ગામે વિશાળ જગ્યામાં નિર્માણ પામશે શ્રી ખોડલધામ મંદિર સંકુલ
રાજકોટ લાયન સફારી પાર્કની મજા વેકેશનમાં અધૂરી રહેશે
શીવરાજપુર પાસે ટ્રકમાં છુપાવેલો 108 કિલો ગાંજો ઝડપી લેતું રૂરલ એસઓજી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?