By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    16 hours ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    3 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    5 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad News : મદરેસામાં સરવે કામગીરી દરમિયાન મારામારી, આચાર્યને ટોળાએ માર માર્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad News : મદરેસામાં સરવે કામગીરી દરમિયાન મારામારી, આચાર્યને ટોળાએ માર માર્યો

agragujaratnews
Last updated: 2024/05/18 at 3:35 PM
2 years ago
Share
Ahmedabad News : મદરેસામાં સરવે કામગીરી દરમિયાન મારામારી, આચાર્યને ટોળાએ માર માર્યો
SHARE

  • મદરેસાના સરવે માટે ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો
  • મદરેસામાં સરવેની કામગીરી દરમિયાન આચાર્યને માર મરાયો
  • આચાર્યએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

ગુજરાતમાં અનેક મદરેસા ચાલે છે આ મદરેસામાં સરવે હાથ ધરાયો હતો. મદરેસામાં સરવે કામગીરી દરમિયાન મારામારી થઇ હતી. મદરેસાના સરવે માટે ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આ ઘટના બની હતી. આચાર્યએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કેન્દ્ર સરકારનાં બાળ સંરક્ષણ વિભાગના આદેશ પ્રમાણે મદરેસામાં સરવે માટે ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો હતો.

બાપુનગર સ્મૃતિ સ્કૂલમાં ફરજ બજાવતા આચાર્યને માર માર્યો.

મદરેસાના સરવે માટે ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો. મદરેસામાં સરવેની કામગીરી દરમિયાન આચાર્યને માર મરાયો. અમદાવાદના દરિયાપુર વિસ્તારનો બનાવ. આચાર્યએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. સુલતાન મહોલ્લામાં સરવે કરવા ગયેલા આચાર્ય પર હુમલો. મદરેસા બંધ હોવાથી આચાર્ય પુરાવા માટે ફોટો લઈ રહ્યા હતા. બાપુનગર સ્મૃતિ સ્કૂલમાં ફરજ બજાવતા આચાર્યને માર માર્યો.

સમગ્ર મામલે ધારાસભ્યનું કૌશિક જૈનનું નિવેદન

‘હુમલો કરનાર અસામાજિક તત્વોને છોડવામાં નહીં આવે’. શાંતિ ભંગ કરનારાને બક્ષવામાં નહીં આવે. આ પ્રકારે હુમલો કરવાના બદલે સહકાર આપો. ‘મદરેસામાં અભ્યાસનો અભાવ હશે તો સુધારવા પ્રયાસ કરશું’મદરેસામાં અભ્યાસ કરતા બાળકોએ સામાન્ય શિક્ષણ લેવુ આવશ્યક છે

મદરેસામાંથી અનેકનું મૅપિંગ થઇ ચુક્યું છે

મદરેસામાંથી અનેકનું મૅપિંગ થઇ ચુક્યું છે જ્યારે કેટલાક મદરેસાનું મૅપિંગ થયું નથી. તેથી, રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવને સમન્સ પાઠવ્યો છે. જેમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને સરવે કરવા સૂચના આપવામાં આવી છે. આ સરવેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મદરેસામાં અભ્યાસ કરતા બાળકોએ સામાન્ય શિક્ષણ લેવુ આવશ્યક છે. તેથી, મદરેસામાં અભ્યાસ કરતા બાળકો સામાન્ય શિક્ષણ લે છે કે નહીં તેનો સરવે કરવા સૂચન કરવામાં આવ્યું છે.

રાજયના શિક્ષણ વિભાગ દ્વારા નોટીફીકેશન ઇસ્યુ કરવામાં આવ્યું છે

રાજયના તમામ મદરેસા અને તેમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સરવે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના ભાગરૂપે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા નોટીફીકેશન ઇસ્યુ કરવામાં આવ્યું છે અને રાજયના સ્કુલ કમિશનર તથા પ્રાથમિક શિક્ષણના ડાયરેકટરને મદરેસા તથા વિદ્યાર્થીઓનો સરવે હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. તમામ મદરેસાઓની સંખ્યા તથા તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા સહિતની માહિતી શિક્ષણ વિભાગ દ્વારા શરુ કરવામાં આવી છે. તો બીજી તરફ આ સરવેની કાર્યવાહીમાં મૌલવીઓ દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ આપવામાં આવ્યો છે.

You Might Also Like

લાઠીમાં ભારે વરસાદથી ચાંવડ ગામે મકાન ધરાશાયી થતાં બાળક ઈજાગ્રસ્ત

રાજુલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રેખાબેન મકવાણા દ્વારા અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ

આંદોલન પાર્ટ-3: મોરબીના જેતપરમાં સૌરાષ્ટ્રના ખેડૂતોની બેઠક

સોમનાથ દર્શને આવતા શ્રદ્ધાળુઓ પર જળુંબતુ જોખમ, મંદિર પાસે આખલાનો ત્રાસ

ગીરમાં આડેધડ ખડકાયેલા ૮૦થી વધુ રિસોર્ટના કારણે શહેરો તરફ વળ્યા સિંહ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઉલ્ટીનો ઉપાડો, સપ્તાહમાં જ ૧૭૪૧ દર્દીઓથી હોસ્પિટલ ઉભરાયું
રાજકોટ

શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઉલ્ટીનો ઉપાડો, સપ્તાહમાં જ ૧૭૪૧ દર્દીઓથી હોસ્પિટલ ઉભરાયું

Editor By Editor 3 days ago
 જેતપુરની પરણીતાને ભરણ-પોષણ નહી ચુકવતા પતિને ૭ માસની સજા ફટકારતી કોર્ટ
 ચાર વર્ષથી અધ્યાપકો વગર જ ઇજનેર કોલેજમાં AIનો અભ્યાસ કરતા છાત્રો
ચીખલીયામાં રૂરલ એસઓજીનો દરોડો: 17 કિલોથી વધુ ગાંજા સાથે કોઠારિયાનો પેડલર ઝડપાયો
લોધીકાના રાવકી ગામે જમીનની અદાવતમાં હત્યા કરનારા બે ઝડપાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?