By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 day ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    3 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    4 days ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    5 days ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: કાળિયાર, હરણ, નીલગાય અને વરૂની આવતીકાલથી ગણતરી શરૂ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

કાળિયાર, હરણ, નીલગાય અને વરૂની આવતીકાલથી ગણતરી શરૂ

Editor
Last updated: 2026/04/28 at 6:07 PM
35 minutes ago
Share
કાળિયાર, હરણ, નીલગાય અને વરૂની આવતીકાલથી ગણતરી શરૂ
SHARE

કાળિયાર, હરણ, નીલગાય અને વરૂની આવતીકાલથી ગણતરી શરૂ

ભાવનગરના વેળાવદર કાળીપાટ રાષ્ટ્રીય ઉદ્યાનમાં બે દિવસ કરાશે કામગીરી

 

અગ્ર ગુજરાત, અમદાવાદ

વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન નીચેના 1 લાખ હેકટરના વિસ્તારમાં આવતીકાલે તા.29મી એપ્રિલથી બે દિવસ વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ કાર્યવાહી થશે. ભાવનગરથી 42 કિ.મી.થી અંતરે ભાલ વિસ્તારમાં આવેલા વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં કાળિયાર હરણ, નીલગાય અને વરૂની ગણતરી કરવામાં આવશે. રાષ્ટ્રીય ઉદ્યાનના 25 બ્લોકની 1 લાખ હેકટર જમીનમાં થનારી વન્યજીવોની ગણતરીની કામગીરીમાં ફોરેસ્ટ સ્ટાફ, એન.જી.ઓ. અને ભાવનગર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિતના સભ્યોની 35 ટીમો જોડાવાની છે.

વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન નીચેના વિસ્તારોમાં વિચરતા વન્યજીવોની સંખ્યાનો તાજો આંક મેળવવા દર વર્ષે ઉનાળાની સિઝનમાં ગણતરી અભિયાન હાથ ધરવામાં આવતું હોય છે. આ અભિયાન દરમિયાન મુખ્યત્વે કાળિયાર હરણ (બ્લેકબક) અને નીલગાય (બ્લ્યુ બુલ)ની ગણતરી કરી સંખ્યાનો અંદાજ મેળવવામાં આવશે. વન્યજીવોની ગણતરી પ્રક્રિયામાં વનકર્મીઓ સાથે નિષ્ણાતો, સ્વૈચ્છિક સંસ્થાના સ્વયંસેવકો અને ભાવનગર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જોડાવાના છે. વન્યજીવોની ગણતરીની માહિતીના આધારે વન્યજીવ સંરક્ષણ માટે નવી યોજનાઓનું આયોજન કરવામાં આવશે. ગણતરીના અંતે વન્ય જીવોનો સાચો આંકડો બહાર આવશે.

ઉનાળાની સિઝનમાં દર વર્ષે એપ્રિલ મહિના અંતે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્યજીવ સંરક્ષણના ભાગરૂપે દર વર્ષે વન્યજીવોની ગણતરી કરવામાં આવતી હોય છે. એન.જી.ઓ., યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિતના સભ્યો સાથે વન્યજીવોની 25 ટીમો મારફતે ગણતરી કરાશે ત્યારે ગણતરીના આધારે ભવિષ્યની યોજનાઓનું આયોજન કરવામાં આવશે.

You Might Also Like

અદાલતમાં ગરીમા જાળવતા વસ્ત્રો પહેરવા જોઇએ : હાઇકોર્ટમાં

ઓડિટ હિસાબો જમા નહી કરનાર શાળાઓની ગ્રાન્ટ-પગાર અટકાવાશે

અમદાવાદમાં બોગસ વોટીંગ મામલે કોંગ્રેસના ઉમેદવારે ભાજપના કાર્યકરોને માર માર્યો

અમદાવાદમાં શાંગરીલા-૨ આર્કેડમાં ભીષણ આગ, ફસાયેલા 3૦થી વધારે લોકોનું રેસ્કયું

 અમદાવાદમાં કોન્સ્ટેબલ પતિ સાથે ઝઘડો અને ત્રાસ આપતા પત્નીની આત્મહત્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિંછીયા પંથકમાં ભડકાઉ વિડીયો વાયરલ કરનાર યુટ્યુબર સામે પોલીસની કાર્યવાહી
રાજકોટ

વિંછીયા પંથકમાં ભડકાઉ વિડીયો વાયરલ કરનાર યુટ્યુબર સામે પોલીસની કાર્યવાહી

Editor By Editor 6 days ago
ઉના જિલ્લા પંચાયતમાં 62.32% અને તાલુકા પંચાયતની 25 બેઠક પર 62.73% મતદાન
મોહ ભંગ! અમેરિકા છોડી ૪૦ ટકા ભારતીયો સ્વદેશી પરતની તૈયારીમાં
કેશોદમાં જૂની અદાવતમાં મતદાનના દિવસે ભાજપ કાર્યકરો વચ્ચે ધબધબાટી
ત્રણ તાલુકા પંચાયતની બેઠક પર ઉમેદવારોના અવસાન થતા પેટાચૂંટણીની તારીખ જાહેર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?