By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    3 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    5 days ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading:  બસપોર્ટની સ્વચ્છતાના ફિડબેક માટે ST વિભાગ ડેપોમાં લગાવશે QR કોડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 બસપોર્ટની સ્વચ્છતાના ફિડબેક માટે ST વિભાગ ડેપોમાં લગાવશે QR કોડ

Editor
Last updated: 2026/04/17 at 4:26 PM
23 hours ago
Share
 બસપોર્ટની સ્વચ્છતાના ફિડબેક માટે ST વિભાગ ડેપોમાં લગાવશે QR કોડ
SHARE

 બસપોર્ટની સ્વચ્છતાના ફિડબેક માટે ST વિભાગ ડેપોમાં લગાવશે QR કોડ

રાજકોટ સહિત રાજયના ૪૦૦ ડેપોને અપાશે અલગ-અલગ કોડ : સૌથી વધારે મુસાફરોને STમાં સલામતીનો અનુભવ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) હવે હાઈટેક બની રહ્યું છે. એસ.ટી. બસમાં મુસાફરી કરતા લાખો મુસાફરોની સુવિધા અને ફરિયાદોના ત્વરિત નિકાલ માટે નિગમ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘પેસેન્જર ફીડબેક અને પરફોર્મન્સ રેટિંગ સિસ્ટમ’ને અભૂતપૂર્વ સફળતા મળી છે. હવે મુસાફરોએ ફરિયાદ કરવા માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી, માત્ર એક QR કોડ સ્કેન કરીને પોતાની વાત તંત્ર સુધી પહોંચાડી શકશે.

માર્ચ 2026માં શરૂ થયેલી આ સિસ્ટમમાં માત્ર એક જ મહિનામાં 1,702 મુસાફરોએ પોતાના પ્રતિભાવો આપ્યા છે. ખાસ વાત એ છે કે, મુસાફરોએ GSRTC ની સેવાઓને 5 માંથી 4.5 નું શાનદાર રેટિંગ આપ્યું છે. જેમાં સલામતીમાં : 4.7 રેટિંગ (સૌથી વધુ), સ્ટાફના વર્તનમાં 4.6 રેટિંગ, સ્વચ્છતામાં 4.5 રેટિંગ આપ્યો છે.

આ સિસ્ટમ કેટલી અસરકારક છે તેનું ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું. AC અને વોલ્વો બસોમાં મુસાફરોએ આ સિસ્ટમ દ્વારા દુર્ગંધની ફરિયાદ કરી હતી. GSRTC ના અધિકારીઓએ આ ફીડબેકને ગંભીરતાથી લઈ તાત્કાલિક રાજ્યભરની તમામ પ્રીમિયમ બસોમાં એર ફ્રેશનર લગાવવાનો આદેશ આપ્યો અને સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવ્યો હતો.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સફળતા અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, “મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમે જાહેર પરિવહનને પ્રાથમિકતા આપી રહ્યા છીએ. છેલ્લા એક વર્ષમાં એસ.ટી.ના દૈનિક મુસાફરોની સંખ્યા 25 લાખથી વધીને 27 લાખ થઈ છે, જેને અમે 30 લાખ સુધી લઈ જવાનું લક્ષ્‍ય રાખ્યું છે. QR કોડ ફીડબેક સિસ્ટમથી લોકોનો વિશ્વાસ એસ.ટી. પર વધ્યો છે.”

બસો બાદ હવે નિગમ રાજ્યના 400થી વધુ બસ ડેપો પર પણ વિશેષ QR કોડ લગાવવાની તૈયારી કરી રહ્યું છે. મુસાફરો જે-તે ડેપોની સ્વચ્છતા વિશે પણ પોતાનો અભિપ્રાય આપી શકશે. આ માટે દરેક ડેપોનો અલગ QR કોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ફિડબેક આપવાની રીત

GSRTCએ AC અને વોલ્વો જેવી બસોમાં દરેક બેઠકની પાછળ અને સામાન્ય બસોમાં પણ QR કોડ લગાવ્યા છે.

  1. મોબાઈલથી QR કોડ સ્કેન કરો.
  2. તમારું નામ, મોબાઈલ નંબર અને ટિકિટ/PNR નંબર દાખલ કરો.
  3. સ્વચ્છતા, સમયપાલન, સ્ટાફનું વર્તન અને સલામતી જેવા મુદ્દાઓ પર રેટિંગ આપો.
  4. તમે ફરિયાદના ફોટા પણ અપલોડ કરી શકો છો, જે સીધા સંબંધિત અધિકારીને પહોંચશે.

 

 

You Might Also Like

 રાજકોટ પીડીયુમાં દૈનિક 3૦૦૦થી વધારે દર્દીઓની આધુનિક સારવાર

 રંગીલાવાસીઓ શેકાયા : રાજકોટ ૪૧.૯ ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર

 સરકારી અનાજનું ગોડાઉન છલોછલ, આંગણવાડીના બાળકોને ઘરેથી નાસ્તો લાવવાની સૂચના

યુધ્ધના કારણે રાજકોટ એરપોર્ટ પર ત્રણ માસમાં ૨3 હજાર મુસાફરો ઘટયા

યુદ્ધના બહાને ગેસ ગાયબ? રાજકોટની ચૂંટણીમાં ચૂલા સળગ્યા, રાજકારણ ગરમાયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પાણીપુરી પર પ્રતિબંધ : ભૂજના લોડાઇ ગામમાં વધુ 3૪ લોકોને ઝેરી અસર
ગુજરાત

પાણીપુરી પર પ્રતિબંધ : ભૂજના લોડાઇ ગામમાં વધુ 3૪ લોકોને ઝેરી અસર

Editor By Editor 1 minute ago
યાત્રાધામ વીરપુર ગામની આહાબા સીમમાં દિપડાએ વાછરડાનું મારણ કર્યું
 કાળઝાળ ગરબીમાં ટ્રાફિક પોઇન્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓને અપાશે કુલીંગ જેકેટ
ભૂજ-નલીયા રૂટની એસટી બસનું સ્ટેરીંગ લોક થતા રોડની નીચે ઉતરી
રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?