By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: જર્જરીત આવાસો રિનોવેશન-ખાલી કરવા નોટીસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

જર્જરીત આવાસો રિનોવેશન-ખાલી કરવા નોટીસ

Editor
Last updated: 2026/06/03 at 5:14 PM
1 day ago
Share
જર્જરીત આવાસો રિનોવેશન-ખાલી કરવા નોટીસ
SHARE

જર્જરીત આવાસો રિનોવેશન-ખાલી કરવા નોટીસ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૭૦૦૦ આસામીઓને ગુજરાત હાઉસિંગ બોર્ડની ચેતવણી : ચોમાસા પૂર્વ કામગીરી કરવા કડક સૂચના

 રાજકોટની આકાશદીપ, એમઆઇજી, લક્ષ્મીવાડી, હસનવાડી, હુડકો કોલોની, આનંદનગર યોજનાનો સમાવેશ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ચોમાસાની ઋતુ નજીક આવતાની સાથે જ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જર્જરિત મકાનોને કારણે સર્જાતી દુર્ઘટનાઓ રોકવા માટે આકરા પગલાં લેવાનું શરૂ કરાયું છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રાજકોટ, ભાવનગર, અમરેલી, કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને બોટાદ સહિતના 12 જિલ્લામાં જૂની અને પ્રાથમિક દૃષ્ટિએ જર્જરિત જણાતી આવાસ યોજનાના 7000 પરિવારને નોટિસ ફટકારવામાં આવી છે. આ તમામ આવાસધારકને ચોમાસા પૂર્વે મકાનનું રિનોવેશન કરવા અથવા તો ઘર ખાલી કરવા કડક સૂચના અપાઈ છે.

આ કામગીરી માટે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓની ચાર સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ દ્વારા જર્જરિત આવાસોની રૂબરૂ મુલાકાત લઈને ત્યાં સ્ટિકરો અને નોટિસો ચોંટાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બોર્ડના નિયમ મુજબ, આવાસધારકે પોતાના ખર્ચે રિપેરિંગ કે રિનોવેશન કરાવ્યા બાદ, તે મકાન સુરક્ષિત છે તે અંગેનો સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો રિપોર્ટ કચેરીમાં ફરજિયાત જમા કરાવવાનો રહેશે.

પ્રથમ તબક્કાની અંદર રાજકોટ શહેરની ડેરી લેન્ડ ખાતેના એલ.આઈ.જી આકાશદીપ આવાસ, એમ.આઈ.જી (જૂના/નવા), લક્ષ્મીવાડી કોલોની, હસનવાડી કોલોની અને આનંદનગર ખાતેના ઈ.ડબ્લ્યુ.એસ ગ્રૂપ (એબીસી) તેમજ હુડકો કોલોનીના મકાનો સહિત પોરબંદર કમલાબાગ અને રાજમહેલ રોડની આવાસો, સુરેન્દ્રનગરમાં કૃષ્ણનગર કોલોની, જૂનાગઢની હવેલીવાડી કોલોની, મોરબી સનાળા રોડ ખાતેની 498 એમ.આઈ.જી કોલોની, જેતપુર (ટાકુડીપરા), વેરાવળ અને ગાંધીધામ (કે.એફ.ટી.ઝેડ કોલોની)ના જર્જરિત મકાનોની અંદર વસવાટ કરતા આવસધારકોને રૂબરૂ જઈને નોટિસ ફટકારવામાં આવી છે. બીજા તબક્કામાં દરેક જિલ્લાની મહાનગરપાલિકાના અધિકારીઓને સાથે રાખી ખાલી કરાવાશે,ત્રીજા તબક્કામાં સરકારની મંજૂરી મળયે ડિમોલિશન કરાશે.

ગુજરાત હાઉસિંગ બોર્ડના કાર્યપાલક ઈજનેર વિજય ગળચરના જણાવ્યા અનુસાર, ચોમાસા પૂર્વે હજુ એક વખત આવાસધારકોને નોટિસ ઈસ્યૂ કરીને ચેતવણી આપવામાં આવશે. આ પછી પણ જો લોકો મકાન ખાલી નહીં કરે તો બીજા તબક્કામાં કડક કાર્યવાહી કરાશે. BPMC એક્ટની કલમ-264 અને 268 મુજબ મ્યુનિસિપલ કમિશનર પાસે જોખમી બિલ્ડિંગો ખાલી કરાવવાની સત્તા હોવાથી, રાજકોટ મનપા (મહાનગરપાલિકા)ની મદદ લઈને આ આવાસો ખાલી કરાવવામાં આવશે. એટલું જ નહીં, જો સરકાર તરફથી મંજૂરી મળશે તો ત્રીજા તબક્કામાં આવા અત્યંત જોખમી મકાનોનું ડિમોલિશન (બાંધકામ તોડી પાડવા) કરવાની પણ તૈયારી રાખવામાં આવી છે.

 

ચેતવણી છતાં લોકો સુરક્ષા પ્રત્યે ઉદાસીન

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જર્જરિત આવાસ ખાલી કરવા કે રિપેરિંગ કરવા માટે 7000 જેટલી નોટિસ તો ફટકારી દેવાઈ છે, પરંતુ સામે પક્ષે આવાસધારકોમાં ભારે નીરસતા જોવા મળી રહી છે. આવાસધારકોએ હજુ સુધી પોતાના મકાનનું રિપેરિંગ કે રિનોવેશન કરાવીને કોઈ સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસેથી સ્ટેબિલિટી રિપોર્ટ મેળવ્યો નથી, કે રાજકોટ-ભાવનગર સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરીમાં જમા પણ કરાવ્યો નથી. તંત્રની ચેતવણી છતાં લોકો પોતાની સુરક્ષા પ્રત્યે ઉદાસીન જણાઈ રહ્યા છે.

You Might Also Like

ધ્રાંગધ્રાનાં કોંઢ ગામના ખેડૂતો આરપારની લડાઇ સુધી પહોંચ્યા, રાજકોટ હાઇ-વે ચક્કાજામ કર્યા

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ફૂટબોલના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી ઝળક્યા

મેરા યુવા ભારત દ્વારા વિશ્વ સાયકલ દિવસ અંતર્ગત રેલી યોજાઈ

પીપળવા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

બાગેશ્વરના દરબાર સામે પોલીસે રેલી-ધરણાની મંજુરી ન આપતા જાથાએ કાર્યક્રમ રદ કર્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વેરાવળ હોસ્પિટલમાં નશાની હાલતમાં યુવક ત્રીજા માળેથી પટકાયો : યુવકનું મોત
ગીર સોમનાથ

વેરાવળ હોસ્પિટલમાં નશાની હાલતમાં યુવક ત્રીજા માળેથી પટકાયો : યુવકનું મોત

Editor By Editor 2 days ago
ચિમનભાઇના દિકરા તરીકે પ્રજાના કામ કરવા નેહલ શુકલને વરિષ્ઠ નેતા વજુભાઇની સલાહ
રાજકોટમાં પ્રથમવાર માત્ર મેડિકલ સ્ટાફ માટે ક્રિકેટ લીગ
દેશમાં ટૂંક સમયમાં ફરશે પ્લાસ્ટીકની ચલણી નોટો
ધ્રોલમાં વણકર સમાજ દ્વારા સભા અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?