By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    4 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    1 week ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Gandhinagar :ગુજરાતને જીએસટી વળતરમાં ઘટ પેટે 22,262 કરોડની લોન મળી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Gandhinagar :ગુજરાતને જીએસટી વળતરમાં ઘટ પેટે 22,262 કરોડની લોન મળી

agragujaratnews
Last updated: 2024/08/03 at 6:58 AM
2 years ago
Share
Gandhinagar :ગુજરાતને જીએસટી વળતરમાં ઘટ પેટે 22,262 કરોડની લોન મળી
SHARE

  • દેશમાં સૌથી વધુ રકમની લોનો મેળવવામાં રાજ્યનો ત્રીજો નંબર
  • રાજ્યએ આ લોનોનું મુદ્દલ ચૂકવવું પડશે, બાંયધરી પ્રમાણે વ્યાજ કેન્દ્ર સરકાર ભોગવશે
  • લોનની મુદ્દલ રકમ જે તે રાજ્યએ લોનનો સમયગાળો પૂર્ણ થયેથી કેન્દ્રને પાછી અપવાની છે

ગુજરાત સરકારને કેન્દ્ર સરકારે જીએસટી વળતરમાં પડેલી ઘટ સંદર્ભે વર્ષ 2020-21 અને વર્ષ 2021-22માં કુલ રૂ.22 , 262.21 કરોડની લોન આપેલી છે. કેન્દ્ર સરકારે તેના ચાલુ વર્ષના બજેટ દસ્તાવેજમાં આ બાબત જાહેર કરી છે. રાજ્યને આ લોન ઉક્ત બે વર્ષમાં ચાર હપતે અપાઈ છે. જેમાં 2020-21 માં ત્રણ વર્ષની અને પાંચ વર્ષની લોન પેટે કુલ રૂ. 9222 કરોડ તથા 2021-22માં 2 વર્ષની લોન પેટે રૂ.1886.34 કરોડ અને પ વર્ષની લોન પેટે રૂ.11,153.83 કરોડ અપાયા છે.

કેન્દ્ર સરકારે દેશના બધા રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોને ઉક્ત બે વર્ષમાં કુલ રૂ.2,69,208 કરોડની લોનો જીએસટી વળતરમાં પડેલી ઘટ સંદર્ભે આપેલી છે. કેન્દ્ર સરકારે આ લોનનું વ્યાજ પોતે ભોગવવાની અગાઉ જાહેરાત કરેલી છે, પણ લોનની મુદ્દલ રકમ જે તે રાજ્ય અને પ્રદેશએ લોનનો સમયગાળો પૂર્ણ થયેથી કેન્દ્રને પાછી અપવાની છે. કેન્દ્ર સરકારે એ પણ જાહેર કર્યું છે કે, 2023-24માં તેણે રૂ.78,104 કરોડની લોનો રિકવર કરી છે, જ્યારે ચાલુ વર્ષ 2024-25માં કેન્દ્ર સરકાર રૂ.1,23,604 કરોડની લોનો રિકવર કરવાની છે. કેન્દ્રીય દસ્તાવેજમાં ગુજરાતે કેટલી મુદ્દલ પાછી ચૂકવી કે ચૂકવવાનું છે તેનો ઉલ્લેખ થયો નથી. દેશમાં પહેલી જુલાઈ, 2016થી જીએસટીનો અમલ શરૂ થયો હતો, જેમાં 2015-16નું વર્ષનું પાયાનું ગણી દર વર્ષે 14 ટકા લેખે જીએસટી આવક ના વધે તો ઘટની રકમ જે તે રાજ્યને ચૂકવવા કેન્દ્ર સરકારે બાંયધરી આપી હતી. પરંતુ એ પછી કોરોનાકાળમાં મંદીને કારણે કેન્દ્ર સરકારે ઘટની રકમ લોન રૂપે આપવાનું શરૂ કર્યું હતું. જીએસટી વળતરમાં ઘટ સંદર્ભે સૌથી વધુ રકમની લોન લેનારા રાજ્યોમાં ગુજરાતનો ત્રીજો ક્રમ છે. સૌથી વધુ રૂ.30,516 કરોડની લોનો કર્ણાટક દ્વારા મેળવાઈ છે, જ્યારે બીજા નંબરે રૂ.25,759 કરોડની લોનો મહારાષ્ટ્રએ લીધી છે.

You Might Also Like

 સિંગતેલના ભાવમાં રૂ.૨૫૦નો ઘટાડો

જૂનાગઢમાં વકિલ અને યુવતી વચ્ચે પ્રેમ, હનીટ્રેપ, દુષ્કર્મનું અટપટુ યુધ્ધ છેડાયું

વેરાવળ (શાપર) “દિલ સે ફાઉન્ડેશન” દ્વારા નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ

રાજુલાના હિંડોરણા ગામે ધાતરવડી નદીમાંથી ૫૫ વર્ષીય આધેડનો મૃતદેહ મળ્યો

ઉનાના ચીખલી ગામે બનેલ હત્યાનો પ્રયાસ કરનાર શખ્સોની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વિશ્વ પર્યાવરણ દિવસ 2026ના ઉપલક્ષમાં રેલવે દ્વારા ચાલનારા જાગૃતિ અભિયાનનો શુભારંભ
રાજકોટ

 વિશ્વ પર્યાવરણ દિવસ 2026ના ઉપલક્ષમાં રેલવે દ્વારા ચાલનારા જાગૃતિ અભિયાનનો શુભારંભ

Editor By Editor 1 day ago
 શાળાઓની સાથે વસ્તી ગણતરીનો પણ પ્રારંભ, શિક્ષકોના ઓર્ડર નીકળતા રોષ
ગુજરાત સરકારે મિનિમમ ગવર્મેન્ટ ખર્ચનું મોડલ અપનાવ્યું
કોઠારીયા રોડ પર મેલડી માતાના મંદિરમાંથી ચાંદીના છત્તર સહિત ચોરી
ન્યારી ડેમે રીલ બનાવવા પહોંચેલા અમદાવાદના બે વિદ્યાર્થી SOG ની ઝપટે ચડી ગયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?