By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 day ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    2 days ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    3 days ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    4 days ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાધુ વાસવાણી રોડના નટરાજનગર મફતીયાપરામાં મનપાએ સામેથી નુકશાન કર્યુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટ

સાધુ વાસવાણી રોડના નટરાજનગર મફતીયાપરામાં મનપાએ સામેથી નુકશાન કર્યુ

agragujaratnews
Last updated: 2024/03/19 at 8:48 PM
2 years ago
Share
સાધુ વાસવાણી રોડના નટરાજનગર મફતીયાપરામાં મનપાએ સામેથી નુકશાન કર્યુ
SHARE

રાજીવ આવાસ યોજનામાં ફાયદો થયો હતો તેને બદલે અહીં પીપીપીના ધોરણે બિલ્ડરને ખટવી દેવાયાના આક્ષેપો

રાજકોટ મનપાએ સાધુ વાસવાણી રોડ પર આવેલ તેમની સરકારી જમીનમાં મફતીયુપરુ ખાલી કરી આ જમીન ખાનગી રાહે પીપીપીના ધોરણે બિલ્ડરને આપી દેતા મનપા તંત્રએ સામેથી નુકશાન વહોર્યાની ફરિયાદ ઉઠવા પામી છે. મહાપાલિકાના એક જ આવાસ અધિકારીએ દસ વર્ષ પહેલા ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને પાકા મકાનો મળે તે માટે રાજીવ આવાસ યોજના અમલમાં મુકી હતી. જેમાં મનપાએ રૂ.૧૬ કરોડનો ખર્ચ કયો તે સામે ચાર વિશાળ પ્લોટ અને તે પણ કોમર્શિયલ હેતુના મનપાને મળ્યા જેમાં એક જ પ્લોટની ત્યારે હરાજી કરી તેમાં જ રૂ.૧૯ કરોડ મળ્યા હતા. આમ આ મનપા, પ્રજાજનો, અસરગ્રસ્તો સૌ માટે લાભદાયક યોજનાને પ્રધાનમંત્રી યોજના તરીકે અમલમાં મુકવાને બદલે મનપા સહિત તમામને આશરે રૂ.૨૦૦ કરોડનું નુકશાન જાય તેવી પીપીપી યોજના અમલમાં મુકી છે. જેમાં મોટો આર્થિક વહિવટ થયાની સહજ શંકા જન્મે છે.

મનપામાંથી પ્રાપ્ત વિગત અનુસાર એ વખતે નટરાજનગર વિસ્તારમાં મુખ્ય રોડથી અંદરના ભાગે આશરે ૨૫૦ લોકો જમીન પર રહેતા હતા જે દરેકને મનપાએ ફલેટ બાંધી આપ્યા હતા અને બધાને કાયદેસરના પાક્કા આવાસો આપ્યા હતા. આમ કર્યા બાદ મનપા પાસે આવાસમાં વપરાયેલી જમીન કરતા ચાર-પાંચ ગણી ખુલ્લી જમીન મળી હતી જેમાં એક નાનકડો પ્લોટ પ્રતિ ચો.મી. રૂ.૮૦૦૦ના ભાવે અને તે પણ દસ વર્ષ પહેલા વેચાયો હતો અને રૂ.૧૯ કરોડની આવક થઇ હતી.

આજે તો આ સ્થળે જમીનનો ભાવ રૂ.દોઢ લાખ અને ૨ સાધુ વાસવાણી રોડ પર આશરે રૂ.૨ લાખનો હોવાનો અંદાજ છે. આમ છતાં આ જમીન માત્ર રૂ.3૦-3પ હજાર ચો.મી.ના ભાવથી બિલ્ડરને લ્હાણી કરી છે.

સાગરનગર સહિત લાલપરી કાંઠે કાચા ઝુંપડા, મકાનોમાં કોણે શું કૌભાંડ કર્યુ તેની ઊંડી, સઘન તપાસ કરવામાં ભાજપ અને અધિકારીઓએ ઊંડો રસ લીધો છે. ફટાફટ એક પછી એક પગલા લેવાયા છે અને પોતાના જ પક્ષના ચૂંટાયેલા કોર્પોરેટરોને પણ પક્ષમાંથી હાંકી કાઢયા છે પરંતુ આશરે ૨ કરોડના આ કાંડમાં કડક પગલા લેનાર સત્તાધીશોનું લોહી ૨૦૦ કરોડનું નુકશાન જઇ રહ્યું છે ત્યાં જરા પણ ઉકળતુ નથી બલ્કે આ કાંડ સાકાર થાય તે માટે રસ લેવાયો છે.

You Might Also Like

ભાજપનો ભરોસો તોડ્યો તો મારા ઘરના બારણા કાયમ બંધ થશે: ભગા બારડ

ગિરનાર બચારો અભિયાન! સાધુ-સંતોની અભૂતપૂર્વ મહારેલી

રાજકોટ મહાનગર, તાલુકા, જિલ્લા પંચાયતમાં કુલ ૨૨૫૫ મતદાન મથકો

 ‘આપ’ આવશે તો હોસ્પિટલમાં દર્દીઓ ઘટશે

 નાયબ મુખ્યમંત્રીનો સાંજે રાજકોટમાં રોડ-શો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરની રબારીકા ચોકડી પાસે કારની ઠોકરે દાદા-પૌત્રના મોત
રાજકોટ

જેતપુરની રબારીકા ચોકડી પાસે કારની ઠોકરે દાદા-પૌત્રના મોત

Editor By Editor 3 days ago
સમીના સિંગોતરીયા ગામમાં એરંડાના પાન ખાતા 3પ ઘેટા-બકરાના મોત
દરિયાઇ માર્ગે દમણથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘૂસાડવાના કૌભાંડનો થયો ભાંડાફોડ
ઉનાના દેલવાડા ગામે કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 1100 પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ
મોદી સ્કૂલના સ્થાપના દિવસ નિમિતે રકતદાન કેમ્પમાં ૨3૭ બોટલ એકત્ર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?