By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, 96.39 ટકા મતદાન થયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રાજકોટ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, 96.39 ટકા મતદાન થયું

agragujaratnews
Last updated: 2024/11/17 at 8:54 PM
1 year ago
Share
રાજકોટ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, 96.39 ટકા મતદાન થયું
SHARE

રાજકોટ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીમાં આખરે હવે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. કુલ સરેરાશ 96.39 ટકા મતદાન થયું છે. 332માંથી 320 ડેલીગેટ્સે મતદાન કર્યું છે. રાજકોટ ઉપરાંત જસદણ, જેતપુર, અમદાવાદ, મુંબઈ સહિતના સ્થળે મતદાન કરવામાં આવ્યું છે.

ચૂંટણીમાં સહકાર પેનલ અને સંસ્કાર પેનલ વચ્ચે મોટો મુકાબલો

રાજકોટ મતદાન કેન્દ્ર પર 96.43 ટકા મતદાન થયું છે. રાજકોટ ખાતે 196 મતમાંથી 189 મત પડ્યા છે. તમને જણાવી દઈએ કે રાજકોટ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીમાં સહકાર પેનલ અને સંસ્કાર પેનલ વચ્ચે મોટો મુકાબલો જોવા મળ્યો છે. સંસ્કાર અને સહકાર પેનલના ઉમેદવારોનું ભાવિ હવે મતદાન પેટીમાં કેદ થઈ ચૂક્યું છે. 3 લાખથી વધુ સભાસદોના પ્રતિનિધિઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આગામી 19 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે, ત્યારે ખબર પડી જશે કે સહકારી બેન્કની ચૂંટણીમાં કોણ બાજી મારે છે.

સંસ્કાર પેનલના કલ્પક મણિયારે કર્યા આક્ષેપ

રાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીને લઈને આજે મતદાન ચાલી રહ્યું હતું, તે સમયે સંસ્કાર પેનલના કલ્પક મણિયારે આક્ષેપ કર્યા હતા. સહકાર પેનલ સામે કલ્પક મણિયારે આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે બેન્કમાં કૌભાંડ થયા છે એટલે ચૂંટણી આવી, જ્યોતીન્દ્ર મામા જાહેરમાં કહી દે કે કૌભાંડ નથી થયું, જૂનાગઢ કૌભાંડને લઈ બેન્કને ક્લીનચીટ નથી અપાઈ. RBIએ બેંકને કોઈપણ ક્લીનચીટ નથી આપી. આ સાથે જ તેમને કહ્યું કે ભાજપના જે નેતાઓ એમની સાથે, તેમને હકીકતની ખબર નથી.

મતગણતરી રાજકોટ નાગરિક સહકારી બેન્કની હેડ ઓફિસ ખાતે કરાશે

સમગ્ર મામલે ચૂંટણી અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મતદાન પ્રક્રિયા અંતર્ગત 35 વ્યક્તિઓનો પોલીસ સ્ટાફ તેમજ 21 રિઝર્વ સ્ટાફની નિમણૂક કરવામાં આવી. શનિવાર બપોર સુધીમાં મતદાન મથક પર ચૂંટણી લક્ષી તમામ સાહિત્ય પહોંચાડવામાં આવ્યું છે. ત્યારે મતગણતરી 19મી નવેમ્બરે સવારે 8:00 વાગ્યે 150 ફૂટ રીંગ રોડ પર આવેલી રાજકોટ નાગરિક સહકારી બેંકની હેડ ઓફિસ ખાતે જ કરવામાં આવશે. ત્યારે 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો માટે તેમને મતદાન મથક પર લઈ જવા તેમજ મૂકવા માટેની તમામ વ્યવસ્થાઓ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. મતદારોની સહાયતા માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો હતો.

You Might Also Like

મહેસાણા નજીક મુસાફર ભરેલી ટ્રાવેલ્સ ડિવાઈડર કૂદી ટ્રક સાથે અથડાઈ: બેના મોત

ખેડબ્રહ્માના ઉમ્બોરા ગામમાં ચૂરમુ ખાધા બાદ ૧૦૦ લોકોને ઝેરી અસર

પૂરતા સ્ટોકના દાવા વચ્ચે પેટ્રોલ-ડિઝલ ભરાવવા વાહનોની કતાર

લાલપુરના નાની રાફુદડ ગામમાં યુવતીની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા

ઉનાના કેસરીયામાં ફરવા ગયેલા પરિવારના બંધ મકાનને ગામના જ જાણભેદુઓએ બનાવ્યું નિશાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું
રાજકોટ

 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું

Editor By Editor 6 days ago
 સુરતના અંત્રોલી ગામે વિશાળ જગ્યામાં નિર્માણ પામશે શ્રી ખોડલધામ મંદિર સંકુલ
તળાજા ખાતે ભવાની માતાજીની નગરચર્યામાં શ્રદ્ધા અને ભક્તિના ભાવ સાથે માનવમહેરામણ ઊમટ્યું
 સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
બાંટવા નગરપાલિકાના પ્રમુખ અને ધારાસભ્ય વિરૂધ્ધ ટીપ્પણી કરનારને પાઇપથી ફટકાર્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?