By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજુલાના રામપરા-૨ ગામમાં છેલ્લા ૨૦ દિવસથી સિંહના આંટાફેરાથી ભય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રાજુલાના રામપરા-૨ ગામમાં છેલ્લા ૨૦ દિવસથી સિંહના આંટાફેરાથી ભય

Editor
Last updated: 2026/06/03 at 4:58 PM
1 day ago
Share
રાજુલાના રામપરા-૨ ગામમાં છેલ્લા ૨૦ દિવસથી સિંહના આંટાફેરાથી ભય
SHARE

રાજુલાના રામપરા-૨ ગામમાં છેલ્લા ૨૦ દિવસથી સિંહના આંટાફેરાથી ભય

પશુઓનું મારણ : સુરક્ષાવાળા કાર્યવાહી કરવા સરપંચનો વનમંત્રીને પત્ર

 

અગ્ર ગુજરાત, રાજુલા

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા-૨ ગામમાં છેલ્લા ૨૦ દિવસથી સિંહોની સતત અવરજવરને કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સિંહો દ્વારા ગામમાં અવારનવાર પશુઓનું મારણ કરવામાં આવી રહ્યું હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. આ ગંભીર પરિસ્થિતિ અંગે રામપરા ગામના સરપંચ સનાભાઇ વાઘ દ્વારા રાજ્યના વનમંત્રી અર્જૂન મોઢવાડિયાને લેખિત પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. સરપંચના જણાવ્યા અનુસાર, વનવિભાગ દ્વારા છેલ્લા ૨૦ દિવસથી સ્થાનિક ગ્રામ સેવકો (ટ્રેકર્સ)ને છૂટા કરી દેવામાં આવ્યા છે. જેના કારણે ગામમાં સિંહોની અવરજવર પર નજર રાખવાનું વ્યવસ્થાપન ખોરવાઈ ગયું છે. જ્યારે આ ગ્રામ સેવકો ફરજ પર હતા ત્યારે તેઓ સિંહોની હિલચાલ પર સતત નજર રાખતા હતા અને ગ્રામજનોને સાવચેત કરતા હતા. સરપંચ સનાભાઇ વાઘે વનમંત્રી સમક્ષ માંગ કરી છે કે વનવિભાગ દ્વારા વહેલામાં વહેલી તકે છૂટા કરાયેલા ગ્રામ સેવકોને ફરીથી ફરજ પર પરત લેવામાં આવે જેથી ગામ લોકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે છે.

આર.એફ.ઓ ડી.કે. મકવાણાએ જણાવ્યું કે, ફોરવે પર ટ્રેકરોની ખાસ જરૂરિયાત હતી. આથી બે ટ્રેકરોની ડ્યુટી ફોરવે પર બદલવામાં આવી હતી. રામપરા ગામના ગ્રામસેવકો ફોરવે પર ડ્યુટી માટે આવી શક્યા નહોતા જેથી તેઓ પોતાની મેળે સ્વેચ્છાએ છૂટા થયા છે. વનવિભાગે તેમને છૂટા કર્યા નથી. રામપરા ગામમાં દેખરેખ માટે હાલ બે વનવિભાગના બે ટ્રેકરો કાર્યરત છે તેઓને ફરજ તરીકે ગામની વધારાની ડ્યુટી આપવામાં આવી છે. જેમાં રામપરાના રેવન્યુ વિસ્તારના બે ટ્રેકરોને પોતાની રેવન્યુ ડ્યુટી સાથે જ ઉપરાંત ગ્રામ સેવકોની પણ વધારાની ડ્યુટી આપી છે.  વનવિભાગ સ્ટાફ દ્વારા સિંહોની અવરજવર પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.  ખાસકરીને રાજુલા રેન્જમાં સ્ટાફની અછત હોવાના લીધે ફોરવે પર ગ્રામ સેવકોની લેવાની ફરજ પડી છે. જોકે ફોરવે પર સ્ટાફની જગ્યાની ભરતી પૂર્ણ થઇ જાય તો સ્થાનિક ગ્રામસેવકોને ફરીથી ત્યાં ફરજ સોંપવામાં આવશે. ફોરવે પર સિંહોની અવરજવર વધુ રહેતી હોવાથી ટ્રેકરો સતત તેમની મૂવમેન્ટ પર નજર રાખી રહ્યા છે. ખાસ કરીને આગામી ચોમાસાની સીઝનમાં ફોરવે પર સિંહો આવી જતા હોય છે. વનવિભાગે જે ગ્રામસેવકોની ડ્યુટી ફોરવે પર ફાળવી છે જો તેઓ એક્સચેન્જ ડ્યુટી મુજબ ત્યાં આવવા માંગતા હોય તો આવી શકે છે. RFOએ વધુમાં ઉમેર્યું હતું કે, સિંહોની મૂવમેન્ટના આધારે જ ટ્રેકરોની કામગીરી અને સ્થળમાં ફેરફાર કરવામાં આવતા હોય છે.

You Might Also Like

વસ્તી ગણતરીના ઓર્ડરને હાઇકોર્ટમાં પડકારતા બેંક ઓફ ઇન્ડિયાના કર્મી

 ભવનાથમાં સરકારની દખલગીરીથી સનાતન પરંપરાઓ જોખમમાં : મહંત શિવગીરીનો આક્ષેપ

ચાંદીની આયાત માટે DGFTની મંજૂરી ફરજીયાત

યાત્રાધામ વીરપુરના એસટી બસ સ્ટેન્ડમાં રાત્રીના સમયે અંધારપટ

વલ્લભીપુરમાં પશુ ચોર ગેંગનો તરખાટ : ૧૫ દિવસમાં ૫૦થી વધુની ચોરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતમાં વધુ એક બ્રિજ જમીનદોસ્ત, મજબૂત ભાગ પરનું ગર્ડર જ તૂટી પડ્યું
ગુજરાત

ગુજરાતમાં વધુ એક બ્રિજ જમીનદોસ્ત, મજબૂત ભાગ પરનું ગર્ડર જ તૂટી પડ્યું

Editor By Editor 3 days ago
બાગેશ્વર ધામ ખાતેના હનુમંત પૂજન દ્વારા પવિત્ર કરાયેલ 11 અક્ષત કળશોનું રાજકોટમાં આગમન
સ્પોર્ટ વિંગ્સ સંસ્થા દ્વારા ૨૨થી વધારે રાજયના ૭૦ શહેરોમાં ચાલતી સેવા પ્રવૃત્તિ
વડાપ્રધાનના કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો અને નગરસેવકોને EV વાહનમાં આવવા આદેશ
ભાવનગરમાં દિકરીને બચાવવા વચ્ચે પડેલા સસરાની જમાઈએ બ્લોક મારી કરી હત્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?