By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    3 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    4 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    5 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    6 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: Surat News : કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Surat News : કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ

agragujaratnews
Last updated: 2024/04/13 at 10:27 AM
2 years ago
Share
Surat News : કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ
SHARE

  • દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી
  • કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ
  • સુરત,વલસાડ,નવસારી,ભરૂચમા બે દિવસ છે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય જેના કારણે વાદળછાયુ વાતાવરણ રહેશે. આગામી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે. 3 દિવસ બાદ ફરી મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી જશે. જો કે વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે 13 થી 15 એપ્રિલના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે.બીજી તરફ કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે.કેરીના પાકને નુકશાન થવાની સંભાવના છે,સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા આ સ્થિતિ સર્જાઈ છે.વરસાદ પાડવાની સંભાવનાને જોતા કેરીના પાકને મોટાપાયે નુકસાન થાય તો કેરીમાં સડો પડી જાય છે.ખેડૂતોને પાક બચાવવાનો પ્રયાસ કરવા ખેડૂત આગેવાન જયેશ પટેલે અપીલ કરી છે.

ઓછી ઠંડી અને ઉનાળો જામતા જ કેરીના મોર પર અસર પડી

ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકો કેસર કેરીનું હબ ગણાય છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તાર એવા સોસિયા, મણાર, ભાખલ, દાઠા અને વાલર સહિત ગામના પ્રગતિશીલ ખેડૂતો મોટાપાયે બાગાયત પાકોમાં કેસર કેરીનું વાવેતર કરતા હોય છે. તળાજા પંથકમા આ વર્ષે વિષમ તાપમાનના કારણે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઘટીને નિષ્ફળ જવાની સંભાવનાં દેખાઈ રહી છે. આ વર્ષે આંબામાં મોર આવવાની શરૂઆત થઈ હતી અને ત્યાર બાદ આંબા પર નાની નાની ખાખટી જોવા મળી હતી. પરંતુ શિયાળામાં ઓછી ઠંડી અને ઉનાળો જામતા પહેલાની વહેલી ગરમીને કારણે આંબા પરના મોર ખરી જવાનું પ્રમાણ વધી ગયું હતું.

ઉત્પાદનમાં ઘટાડો

એપ્રિલના પ્રારંભે મહોરમાં ફળ આવવાના ટાણે જ અચાનક આંબાઓ પર નવી કૂપળો ફૂટીને નવા પાન આવવા લાગ્યા હતા. સામાન્ય રીતે આંબા પર ચોમાસામાં પાન આવતા હોય છે, પરંતુ વહેલા નવા પાન આવી જતા કેરીના ફળનો ગ્રોથ અટકી ગયો હતો. તેમજ નાની નાની કેરીઓ ખરી પડવા લાગતા કેરીનો ઉતારો ઘટી જવાની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. હાલની વિષમ પરિસ્થિતિના કારણે આંબાઓ પર કેરીનું 60 થી 70% એટલે કે સામાન્યથી પણ ઓછું ઉત્પાદન જોવા મળી રહ્યું છે.

માવઠાની કેરી પર અસર

તળાજા તાલુકા પંથકના સોસીયા, ભાંખલ, મણાર, દાઠા, વાલર સહિતના ગ્રામ્ય વિસ્તારનાં પ્રગતિશિલ બાગાયતકાર ખેડૂતો કેસર કેરીના શ્રેષ્ઠ ઉત્પાદન માટે ખૂબ જ જાણીતા છે. અહીંની કેસર કેરી સોસિયાની કેસર તરીકે પ્રખ્યાત છે, જેની માંગ માત્ર દેશમાં જ નહિ વિદેશોમાં પણ એક્સપોર્ટ કરવામાં આવે છે. વર્ષે અંદાજે 5 હજાર ટન કેરીનું આ પંથકમાં ઉત્પાદન થતું હોય છે. પરંતુ હાલ ગ્લોબલ વોર્મિંગની અસર અને વિષમ તાપમાનના કારણે કેસર કેરીનો સફળ પાક લેવો પડકારરૂપ બની રહ્યો છે. જેના કારણે આ વર્ષે માત્ર 1500 થી 2000 ટન કેરીનું ઉત્પાદન થવાની સંભાવના જોવા મળી રહી છે. કુદરતના ક્રમ મુજબ ડિસેમ્બર જાન્યુઆરીની કડકડતી ઠંડીમાં આંબા ઉપર મોર બેસવા લાગે છે અને ફેબ્રુઆરીમાં આંબા પૂર્ણ કક્ષાએ મોહરી ઊઠે છે. પરંતુ આ વર્ષે દિવાળી બાદ વિષમ વાતાવરણને કારણે આંબા ઉપર પાંખા મોર બેઠા હતા અને ઉનાળા પહેલાની વધારે ગરમીના કારણે નાના ફળ ખરી જવાનુ પ્રમાણ વધી જતાં કસમયે આંબા પર નવા પાન આવવા લાગ્યા છે, જેની કેરીના કુદરતી ઉત્પાદનને ગંભીર અસર થઈ છે. જેના કારણે કેરીનો ભાવ બમણો થઈ શકે છે. 

You Might Also Like

વેરાવળ જુગારધામ દરોડા કેસમાં પોલીસનો શિકંજો કસાયો, 33 આરોપીઓની અટકાયત

વીરપુરમાં પાણી પુરવઠા બોર્ડની જર્જરિત ટાંકીઓથી મોટી જાનહાનીનો ખતરો

મોરબીના જેતપરમાં ખેડૂત સંમેલનમાં મંત્રી કાંતિ અમૃતિયાના ભાઇનો બેફામ વાણી વિલાસ

વીરપુરમાં ચાર્જીસ અને ડીપોઝીટ ન ભરતા ગેસ પાઈપની કામગીરી પંચાયતે અટકાવી

ઉનાના ખાપટમાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સસ્પેન્ડ, ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજ દ્વારા  “હેલ્થ અવેરનેસ સેમીનાર” યોજાયો
રાજકોટ

જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજ દ્વારા  “હેલ્થ અવેરનેસ સેમીનાર” યોજાયો

Editor By Editor 3 days ago
 શાપરમાં અઢી કરોડની ધાડમાં ખેતરનો જૂનો ભાગ્યો જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ
રાઇડમાં બેસવા લોકોના ખિસ્સા હળવા થશે, લોકમેળામાં પ્લોટના ભાવમાં વધારાની શકયતા
હોમી દસ્તુર માર્ગનું અંડરપાસ જોખમી, નવુ બનાવ્યાના એક વર્ષમાં પોપડા પડવા લાગ્યા
જેતપુરમાં ટેક્સ ચોરી કરવા એક જ નંબર પ્લેટ પર દોડતી ૧૦ ટ્રાવેલ્સ, ૧ કાર ઝડપાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?