By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    17 hours ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    2 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: મહીસાગર નદી માટે 111 કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરી શકશે નહીં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

મહીસાગર નદી માટે 111 કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરી શકશે નહીં

agragujaratnews
Last updated: 2024/01/25 at 11:29 AM
2 years ago
Share
મહીસાગર નદી માટે 111 કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરી શકશે નહીં
SHARE

  • એજન્સીઓ કોઇ પણ જગ્યાએ ટેન્ડર ભરી શકશે નહીં
  • એજન્સીઓ વાસમો અને પાણી પુરવઠાના કામો નહીં કરી શકે
  • તમામ એજન્સીઓ પાસે ભવિષ્યમાં પેમેન્ટ રિકવરી કરવાની આવે તે હેતુસર પેમેન્ટ ન ચૂકવવાનું ફરમાન

મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદના પગલે 111 કોન્ટ્રાક્ટરોને વાસ્મો તથા પાણી પુરવઠા હસ્તકના કામોમાં ટેન્ડર ભરી શકશે નહીંના ગાંધીનગર ઓફ્સિના આદેશોથી હડકંપ વ્યાપી ગયો છે.

 લુણાવાડા સ્થિત વાસ્મો કચેરીના યુનિટ મેનેજર સહિત 7 કર્મચારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વિજીલન્સ ટીમને તપાસમાં સહકાર ન અપાતા ગાંધીનગરથી આદેશ કરાતા નલ સેજલ યોજનાની તપાસ આદરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. કડક કાર્યવાહીને પગલે 111 એજન્સીઓને રિકવરી ભરવાની થાય તો બીજી કામગીરી નહીં કરવા દેવી અને પેમેન્ટ પણ ચુકવવું નહીં તેવા ગાંધીનગર સ્થિત કચેરીના આદેશોથી મહીસાગર જિલ્લામાં હડકંપ મચી જવા પામી છે.

સરકારના અભિગમ નલ સે જલ યોજના અંતર્ગત પ્રજાને ઘર ઘર સુધી પાણી પહોંચાડવાના અભિગમને સરકારી બાબુઓ અને ખાનગી એજન્સીઓના કોન્ટ્રાક્ટરોની મીલીભગતથી લાખો રૂપિયાના ભ્રષ્ટાચારની ઉઠેલી ફ્રિયાદોના પગલે મહીસાગર જિલ્લા સ્થિત વાસ્મો કચેરીના અધિકારી અને કર્મચારીઓ દ્વારા વિજીલન્સ ટીમે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં સહકાર ના આપી અવરોધ ઉભો કરાતા યુનિટ મેનેજર સહિત 7 કર્મચારીઓ સસ્પેન્ડ કરાયા હતા. જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ (વાસ્મો) લુણાવાડા સ્થિત યુનિટ કચેરીના કર્મચારીઓ અને ખાનગી એજન્સીઓ સાથેની મીલીભગતથી કામગીરીમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ કરાઇ હોવાની ફ્રિયાદોના પગલે ગાંધીનગરથી અલગ અલગ ટીમો આવીને જતી રહી, પરંતુ ભ્રષ્ટાચારનો પોપળો ખુલવા પામ્યો ન હતો.

વાસ્મો કચેરીના યુનિટ મેનેજર નાકાઇ એ.જી.રાજપરા દ્વારા તાત્કાલિક અસરથી કર્મચારીઓને રજા ઉપર ઉતારી દીધા હતા. જેને કારણે આવેલ વિજિલન્સ ટીમમાં સોંપો પડી ગયો હતો. વાસ્મો કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ તપાસમાં અસહકાર દાખાવતા આવેલ તપાસ અધિકારીઓએ ગાંધીનગર જાણ કરતા હાલ 111 કોન્ટ્રાક્ટરોને વાસ્મો અને પાણી પુરવઠાના ટેન્ડર નહી ભરવા જણાવ્યુ છે.

એજન્સીઓ કોઇ પણ જગ્યાએ ટેન્ડર ભરી શકશે નહીં

જિલ્લાની 111 એજન્સીની ટોટલ રિકવરી આવે અને ભરવાની થાય તો બીજી કામગીરી નહીં કરી શકે. તેમજ તેઓને પેમેન્ટ ચૂકવવાનું થાય તો ભવિષ્યમાં તમામ એજન્સીઓને બાકીનું પેમેન્ટ નહીં ચૂકવવાના આદેશો કરવામાં આવેલ છે. આ તમામ કોન્ટ્રાક્ટરો રાજ્યામાં કોઈપણ જગ્યાએ વાસ્તુ કે પાણી પુરવઠા કચેરીમાં પોતાનું ટેન્ડર ભરી શકશે નહીં.

પાઇપોના બિલો બીજી વખત કોમ્પ્યૂટરાઇઝડ ખોટા મુકાવામાં આવ્યા

નલ સે જલ યોજનામાં પીવીસીની પાઇપો,ગેલ્વેનાઈઝ કોક અને ઘર સુધી આપવામાં આવતા કનેક્શનની પાઇપોના બિલ એક વખત લાવી બીજી વાત કોમ્પ્યુટરાઇઝડ બિલો ખોટા મુકવામાં છે. આ બિલો, ટેસ્ટિંગ રિપોર્ટ વિગેરે તપાસવામાં આવે.

ભ્રષ્ટાચાર અંગે CBIની તપાસની માગણી

જિલ્લામાં નલ સે જલ યોજનાઓ અધૂરી છે. કેટલીક જગ્યાએ વાસ્મો કચેરી અને પાણી પુરવઠા યોજનાની કામગીરી પણ એક જ કામ ઉપર બતાવી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર પંચાયતોના સરપંચ અને પાણી સમિતિની મીલી ભગતથી આચારવામાં આવી છે.જેના માટે સીબીઆઇની તપાસ કરાવવી જોઇએ.

You Might Also Like

 સોમનાથની હોટલો – ગેસ્ટહાઉસોમાં જીએસટીની ટીમોના દરોડા

 રાજુલામાં સામાન્ય બાબતે વેપારી પર ધોકા-પાઈપ વડે જીવલેણ હુમલો

 જેતપુરમાં પ્રથમ વરસાદે દેવકી ગાલોલ પાસેના ગાલોરીયા નદીમાં આવ્યું ઘોડાપૂર

જેતપુર-ધોરજી રોડ પર નવો રેલવે બ્રિજ વરસાદમાં લપસણો બનતા અનેક બાઈક સ્લીપ થયા

 જેતપુર સિવિલમાં નવી બિલ્ડીંગનું કામ અટકયું સ્ટાફની અછતથી દર્દીઓ પરેશાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ શહેર-જિલ્લાની શાળાઓમાં તપાસણી અભિયાનનો કરાશે પ્રારંભ
રાજકોટ

રાજકોટ શહેર-જિલ્લાની શાળાઓમાં તપાસણી અભિયાનનો કરાશે પ્રારંભ

Editor By Editor 2 days ago
 રાજકોટને મળ્યું આંતરરાષ્ટ્રીય એવિએશન ક્ષેત્રે મોટું સ્થાન!
 રાજુલામાં સામાન્ય બાબતે વેપારી પર ધોકા-પાઈપ વડે જીવલેણ હુમલો
વીજપોલ મુદ્દે મહિલાઓનો હલ્લાબોલ: ખેડૂતોના સમર્થનમાં સ્કૂટર રેલી યોજી
કોટડા સાંગાણીના અરડોઈ નજીક રિક્ષા પલટી જતાં ચાલકનું કરુણ મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?