By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 hour ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    2 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    1 week ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading:  પત્રકારો દિવ્ય ગુણો અપનાવી લે તો આદર્શ આચાર સંહિતાની જરૂર જ નહીં પડે – પ્રો. ડો. માનસિંહ પરમાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

 પત્રકારો દિવ્ય ગુણો અપનાવી લે તો આદર્શ આચાર સંહિતાની જરૂર જ નહીં પડે – પ્રો. ડો. માનસિંહ પરમાર

Editor
Last updated: 2026/05/04 at 5:11 PM
2 hours ago
Share
 પત્રકારો દિવ્ય ગુણો અપનાવી લે તો આદર્શ આચાર સંહિતાની જરૂર જ નહીં પડે – પ્રો. ડો. માનસિંહ પરમાર
SHARE

પત્રકારો દિવ્ય ગુણો અપનાવી લે તો આદર્શ આચાર સંહિતાની જરૂર જ નહીં પડે – પ્રો. ડો. માનસિંહ પરમાર

મીડિયા મહાસંમેલનમાં વૈશ્વિક શાંતિની આવશ્યકતા – મીડિયાની ભૂમિકા પર ચર્ચા

આબુરાજ સ્થિત જ્ઞાન સરોવરમાં મીડિયા પર મંથન

 

અગ્ર ગુજરાત, આબુરાજ

૨ મે ૨૬ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના આંતરરાષ્ટ્રીય મુખ્યાલય આબુરાજ (માઉન્ટ આબુ) માં આ દિવસોમાં મીડિયા મહાકુંભ યોજાયો હતો. સંસ્થાના મીડિયા વિભાગ દ્વારા આયોજિત મહાસંમેલનમાં દેશભરના દિગ્ગજ પત્રકારો, ચિંતકો, વિચારકો, મીડિયા શિક્ષકો મળીને ચિંતન-મંથન કર્યુ હતું. શુક્રવારે ઉદ્ઘાટન સત્રમાં ‘વૈશ્વિક શાંતિની આવશ્યકતામાં મીડિયાની ભૂમિકા’ વિષય પર દેશભરમાંથી પધારેલા વિદ્વાન વક્તાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

કુશાભાઉ ઠાકરે પત્રકારત્વ વિશ્વવિદ્યાલયના પૂર્વ કુલપતિ અને મુખ્ય વક્તા પ્રો. ડો. માનસિંહ પરમારે સંબોધિત કરતા કહ્યું કે જ્યારે તમે તમારા કર્મસ્થળ પર પાછા ફરો ત્યારે એક નવો સંકલ્પ લઈને પાછા ફરો કે આપણે વિશ્વ શાંતિમાં શું યોગદાન આપી શકીએ છીએ. આજે સમગ્ર વિશ્વમાં પરમાણુ બોમ્બની હરીફાઈ લાગી છે. માનવતાનો પક્ષ રાખનાર કોઈ નથી. આજે સમાચાર પત્રોમાં પ્રથમ પાનાની હેડલાઇન માત્ર હિંસા અને યુદ્ધની હોય છે. એક મુરલી શ્રી કૃષ્ણે વગાડી હતી, આજે આ સંગમયુગમાં બાબાની મુરલીના માધ્યમથી વિશ્વમાં શાંતિની લહેરો ફેલાવી રહ્યા છે. પરમાત્મા શિવ બ્રહ્મા મુખથી જ્ઞાનનો સંચાર કરી રહ્યા છે. બાબાએ મુરલીના માધ્યમથી જે સંવાદ અને પ્રત્યાયન કર્યું, તે લોકોમાં દિવ્ય ગુણો ભરી રહ્યા છે. જો આજે આપણા પત્રકારો દિવ્ય ગુણો અપનાવી લે તો આદર્શ આચાર સંહિતાની જરૂર જ નહીં પડે. શુભ ભાવનામાં આખી નૈતિકતા અને તમામ જ્ઞાનનો સાર સમાયેલો છે. બાબાએ જે પવિત્રતા, ઈમાનદારી અને સત્યતાનો પાઠ ભણાવ્યો, તેની જરૂર તમામ ક્ષેત્રોમાં છે, પછી તે પત્રકારત્વ હોય કે રાજનીતિનું ક્ષેત્ર. ઇલેક્ટ્રોનિક મીડિયા આખો સમય બ્રેકિંગ અને લાઈવમાં લાગેલું રહે છે. એટલા માટે ત્યાં શાંતિની વાત કરવી જરૂરી છે. શાંતિ સ્થાપનામાં ઇલેક્ટ્રોનિક મીડિયાએ પોતાની ભૂમિકા ભજવવી જોઈએ. એ પણ સાચું છે કે મીડિયાનું કાર્ય સત્ય સૌની સામે રાખવાનું છે, પરંતુ સત્ય બતાવતી વખતે તેણે સંવેદનશીલ પણ બનવું પડશે. પત્રકારત્વ માત્ર માહિતી આપવાનું કામ નથી, પરંતુ મીડિયાનું કામ સામાજિક નિસ્બત પણ છે. સોશિયલ મીડિયા શાંતિની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

બુલઢાણાથી આવેલા દૈનિક દેશોન્નતિના સંપાદક ડો. રાજેશ રાજૌરેના પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું. મધુરવાણી ગ્રુપે સ્વાગત ગીતથી વાતાવરણ જમાવ્યું. ડાયમંડ ડાન્સ ગ્રુપની કુમારી નીતાએ સ્વાગત નૃત્ય રજૂ કરીને દેશભરથી આવેલા અતિથિઓને ભાવવિભોર કરી દીધા. મીડિયા વિંગના છત્તીસગઢ રાજ્ય સંયોજક બીકે મંજૂ દીદીએ ઉદ્ઘાટન સત્રનું સફળ સંચાલન કર્યું હતું.

You Might Also Like

સોમનાથ કોરિડોર માટે 250 મિલ્કતોની સંપાદનની કાર્યવાહી પુરી થતા તંત્રનું ડીમોલેશન શરૂ

રાજુલામાં પ્રેમ પ્રકરણમાં યુવકનું અપહરણ કરી જતા વચ્ચે પડેલી માતાની હત્યા

ધારીના ‘ધ ફન વિસ્ટેરિયા’ રિસોર્ટમાં તસ્કરોનો હાથફેરો: ૧૧.૪૯ લાખની મતાની ચોરી

અમરેલીના ગાવડકા રોડ પર એસટી અને કાર વચ્ચે અકસ્માત: ૨ ના મોત

ભાજપના હારેલા ઉમેદવારોએ રસ્તાઓ તોડ્યા, લાઈટના વિજપોલ ઉધેડ્યા, ધોકા લઈને નિકળ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભગવો લહેરાવવા બદલ જનતા અને કાર્યકર્તાઓનો આભાર માનતા સાંસદ રામભાઈ મોકરીયા
રાજકોટ

ભગવો લહેરાવવા બદલ જનતા અને કાર્યકર્તાઓનો આભાર માનતા સાંસદ રામભાઈ મોકરીયા

Editor By Editor 4 days ago
મૃત્યુમા પણ જીવંત રહેલા માતૃત્વના પ્રેમની અંતિમ ઝલક
શાપરમાં યુવાનનો પગની ઈજા અને અસહ્ય દુઃખાવાથી કંટાળી એસિડ પી આપઘાત
દીવમાં નિવૃત્તિના એક માસ પહેલા જ PSI લાંચ માંગવાના ગુનામાં કરાયા સસ્પેન્ડ
આવતીકાલે ગોંડલ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના સ્થાપક આચાર્ય ભગવંત પૂ.ડુંગરસિંહજી સ્વામીની 206મી પૂણ્ય તિથિ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?