By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    7 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: જયુબેલી શાકમાર્કેટના નવિનિકરણનો મુદ્દે ગાંધીનગર સુધી પહોંચ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

જયુબેલી શાકમાર્કેટના નવિનિકરણનો મુદ્દે ગાંધીનગર સુધી પહોંચ્યો

Editor
Last updated: 2026/05/18 at 5:00 PM
1 month ago
Share
જયુબેલી શાકમાર્કેટના નવિનિકરણનો મુદ્દે ગાંધીનગર સુધી પહોંચ્યો
SHARE

જયુબેલી શાકમાર્કેટના નવિનિકરણનો મુદ્દે ગાંધીનગર સુધી પહોંચ્યો

રાજય સરકારને હસ્તક્ષેપ કરવા વેપારી મંડળ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત : શહેર ભાજપને આવેદન : યોગ્ય નિર્ણય નહી લેવાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચિમકી

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટની ઐતિહાસિક જયુબેલી શાકમાર્કેટના નવીનિકરણ પાછળ થનાર ૨૯ કરોડના ખર્ચને લઇને વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને માત્રિ રિનોવેશનની રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારે તંત્રની રાજહઠ સામે વેપારીઓએ પણ મોરચો માંડી અને આ મુદ્દે છેક ગાંધીનગર સુધી મુખ્યમંત્રી સમક્ષ પહોંચ્યો છે.

આ અંગે વેપારીઓએ જણાવ્યું છે કે માર્કેટમાં તાત્કાલિક નવા બાંધકામની કોઈ જરૂરિયાત ન હોવા છતાં રૂપિયા ૨૯ કરોડથી વધુના ખર્ચાળ નવીનીકરણ માટે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. બીજી તરફ, વેપારીઓને યોગ્ય રીતે વિશ્વાસમાં લીધા વગર માર્કેટ ખાલી કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે નાના વેપારીઓમાં ભય અને અનિશ્ચિતતા ફેલાઈ છે.

વેપારીઓનો આક્ષેપ છે કે જાહેર નાણાંનો બિનજરૂરી ખર્ચ થઈ રહ્યો છે, વેપારીઓના હિતોની અવગણના થઈ રહી છે, કોઈપણ પ્રકારની પૂર્વ ચર્ચા કે સંકલન કરવામાં આવ્યું નથી. જ્યુબેલી માર્કેટમાં હાલમાં અનેક સ્ટોલ ખાલી હોવા છતાં ખર્ચાળ બાંધકામનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે વ્યવહારિક દૃષ્ટિએ પણ યોગ્ય માનવામાં આવતો નથી.

આ સંદર્ભમાં, જ્યુબેલી શાકમાર્કેટ ભાગ-૧ તથા ભાગ-૨ વેપારી મંડળ દ્વારા આ મુદ્દે રાજ્ય સ્તરે હસ્તક્ષેપ માટે મુખ્યમંત્રીને વિગતવાર રજૂઆત કરવામાં આવી છે. સાથે સાથે રાજકોટ શહેર ભાજપના પ્રમુખને પણ રજૂઆત કરી આ મુદ્દે સંગઠન સ્તરે હસ્તક્ષેપ કરવા વિનંતી કરવામાં આવી છે.

વેપારીઓએ જણાવ્યું છે કે, “આ મુદ્દો માત્ર માર્કેટનો નથી, પરંતુ નાના વેપારીઓના જીવન અને રોજગાર સાથે જોડાયેલો છે. જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં વ્યાપક વિરોધ અને આંદોલન હાથ ધરવામાં આવશે.” વેપારીઓએ રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસનને અપીલ કરી છે કે જાહેર હિત અને પારદર્શક શાસનના સિદ્ધાંતોને અનુસરતા આ મુદ્દે તાત્કાલિક ન્યાયસંગત નિર્ણય લેવામાં આવે.

વેપારીઓની મુખ્ય માંગણીઓ:

રૂપિયા ૨૯ કરોડથી વધુના બિનજરૂરી ટેન્ડરને તાત્કાલિક રદ કરવામાં આવે

વેપારીઓને બળજબરીપૂર્વક સ્થળાંતર ન કરવામાં આવે

માત્ર જરૂરી રિનોવેશન દ્વારા માર્કેટનો વિકાસ કરવામાં આવે

ભવિષ્યમાં વેપારીઓની સહમતી વિના કોઈ નિર્ણય ન લેવાય

 

You Might Also Like

ઉપલેટાના ભાયાવદરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

ઉપલેટાના ખારચીયા ગામે પરિણીતાનો ગળાફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો

 કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધીને પાલનપુર પાસેથી ઝડપી લેતી પીસીબી

 કુવાડવા પોલીસે બુટલેગરને મોરે મોરો આપી બે ગાડીમાંથી ૬.33 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડયો

રાજકોટ રેલવે સ્ટેશન પરથી ગોંડલનો બુટલેગર દારૂના જથ્થા સાથે ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગાર્ડી વિદ્યાપીઠ ખાતે ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
રાજકોટ

ગાર્ડી વિદ્યાપીઠ ખાતે ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

Editor By Editor 2 days ago
 સડેલો-વાસી ખોરાક મળતા ધ્વીતી એન્ટરપ્રાઇઝ મનપાએ કરી સીલ
માંગરોળમાં શૈક્ષણિક ભૂમિ પર ભૂમાફિયાઓનું દબાણ
ગોંડલમાં પ્રથમ વરસાદે નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી
મોંઘવારી ઘટશે, ખિસ્સાને મળશે રાહત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?