By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિધાનસભાની તૈયારી! મનપાની ચૂંટણીમાં હાર બાદ રાહુલ ભૂવાએ શરૂ કર્યુ જનસંપર્ક કાર્યાલય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વિધાનસભાની તૈયારી! મનપાની ચૂંટણીમાં હાર બાદ રાહુલ ભૂવાએ શરૂ કર્યુ જનસંપર્ક કાર્યાલય

Editor
Last updated: 2026/06/01 at 4:35 PM
3 days ago
Share
વિધાનસભાની તૈયારી! મનપાની ચૂંટણીમાં હાર બાદ રાહુલ ભૂવાએ શરૂ કર્યુ જનસંપર્ક કાર્યાલય
SHARE

વિધાનસભાની તૈયારી! મનપાની ચૂંટણીમાં હાર બાદ રાહુલ ભૂવાએ શરૂ કર્યુ જનસંપર્ક કાર્યાલય

પ્રજાની સેવા કરવા સત્તા કે હોદાની જરૂર હોતી નથી, ભાવ સાચો હોવો જોઇએ : રાહુલ ભુવા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

સામાન્ય રીતે ચૂંટણીમાં પરાજય મેળવ્યા પછી રાજકીય પક્ષોના ઉમેદવારો નિરાશ થઈને પ્રજાની વચ્ચેથી ગાયબ થઈ જતા હોય છે અથવા શાંત બેસી જતા હોય છે. પરંતુ રાજકોટમાં આમ આદમી પાર્ટીના નેતા રાહુલ ભુવાએ પરાજયને હાર તરીકે સ્વીકારવાને બદલે તેને પ્રજાની સેવા માટેનું એક નવું માધ્યમ બનાવી દીધું છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં પરાજય છતાં, તેમણે ઉપલકાંઠા વિસ્તારના સામાન્ય અને ગરીબ નાગરિકોની સુવિધા માટે ‘જનસંપર્ક કાર્યાલય’ શરૂ કર્યું છે.

રાહુલ ભુવાએ જણાવ્યું હતું કે, પ્રજાની સેવા કરવા માટે સત્તા કે કોઈ હોદ્દાની જરૂર હોતી નથી, માત્ર મનની અંદર સેવા કરવાનો સાચો ભાવ હોવો જોઈએ.ચૂંટણીમાં હાર-જીત એ લોકશાહીની પ્રક્રિયાનો ભાગ છે અને તેઓ જનતાના જનાદેશને નમ્રતાપૂર્વક સ્વીકારે છે. ચૂંટણી પૂરી થવાથી પ્રજા પ્રત્યેની જવાબદારીઓ પૂરી થઈ જતી નથી. રાજકોટની જનતાએ આ ચૂંટણીમાં તેમને 11918 મતો આપવાની સાથે જે અદભુત પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ આપ્યા છે, તેનાથી તેઓ આજીવન ઋણી રહેશે. આ નવું શરૂ કરાયેલું કાર્યાલય સામાન્ય લોકો અને સરકારી તંત્ર વચ્ચે એક મજબૂત સેતુરૂપ બનીને કાર્ય કરશે, જેથી વચેટિયાઓ દ્વારા થતી આર્થિક લૂંટ, લાંચ-રૂશ્વત કે હેરાનગતિ બંધ કરી શકાય.

આજના ડિજિટલ યુગમાં સરકારની મોટાભાગની યોજનાઓ ઓનલાઈન થઈ ગઈ છે, જેના કારણે અનેક અભણ કે અર્ધશિક્ષિત નાગરિકો ફોર્મ ભરવામાં કે ઓનલાઈન અરજી કરવામાં મુશ્કેલી અનુભવતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, સમર્પણ પાર્ટી પ્લોટ નજીક શરૂ કરાયેલા આ કાર્યાલયનો સમય ખાસ રાત્રિનો એટલે કે રોજ સાંજે 6 થી રાત્રે 10 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે, જેથી નોકરીયાત અને મધ્યમ વર્ગના લોકો દિવસ દરમિયાન પોતાની મજૂરી કે નોકરી પૂરી કરીને અહીં આવી શકે. આ કાર્યાલય કોઈપણ પક્ષભેદ કે જ્ઞાતિભેદ રાખ્યા વગર તમામ નાગરિકો માટે સમાન ભાવે ખુલ્લું રહેશે.

રાહુલ ભુવાએ વિસ્તારના નાગરિકોને ભરોસો આપતા સ્પષ્ટ કર્યું છે કે, આ કાર્યાલયમાં લોકોના પ્રશ્નોને માત્ર સાંભળવામાં જ નહીં આવે, પરંતુ સંબંધિત સરકારી તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ સુધી સમયસર પહોંચાડીને, તેનો યોગ્ય અને કાયમી નિકાલ ન આવે ત્યાં સુધી તેમની ટીમ સતત અને સક્રિય પ્રયાસો કરતી રહેશે.

 

જનસંપર્ક કાર્યાલય નીચે મુજબની મળશે સુવિધા

  • મહિલાઓ, વિદ્યાર્થીઓ, શ્રમિકો અને વરિષ્ઠ નાગરિકો માટે ચલાવવામાં આવતી વિવિધ આર્થિક-સામાજિક યોજનાઓની વિગતવાર માહિતી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા સમજાવવામાં આવશે.
  • રેશનકાર્ડમાં નામ ઉમેરવું કે કમી કરવું, આવકના દાખલા અને જાતિના પ્રમાણપત્રો વગેરે માટે સંપૂર્ણ ઓનલાઈન માર્ગદર્શન અપાશે.
  • રોજબરોજ ઉપયોગી એવા ઓળખપત્રો, ચૂંટણી કાર્ડ, મા અમૃતમ કે આયુષ્માન ભારત કાર્ડ અને પાનકાર્ડ સંબંધિત કામોમાં લોકોને વહીવટી મદદ કરવામાં આવશે.
  • પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, રોડ-રસ્તા અને સફાઈ જેવા મનપાના સ્થાનિક પ્રશ્નો તેમજ સરકારી કચેરીઓની બેદરકારી સામે યોગ્ય ફોરમ પર મજબૂત રજૂઆત કરવા માટે જરૂરી કાયદાકીય અને વહીવટી સહાય આપવામાં આવશે.

You Might Also Like

ધ્રાંગધ્રાનાં કોંઢ ગામના ખેડૂતો આરપારની લડાઇ સુધી પહોંચ્યા, રાજકોટ હાઇ-વે ચક્કાજામ કર્યા

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ફૂટબોલના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી ઝળક્યા

મેરા યુવા ભારત દ્વારા વિશ્વ સાયકલ દિવસ અંતર્ગત રેલી યોજાઈ

પીપળવા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

બાગેશ્વરના દરબાર સામે પોલીસે રેલી-ધરણાની મંજુરી ન આપતા જાથાએ કાર્યક્રમ રદ કર્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સરપંચની હેરાનગતિથી વ્યથિત યુવકે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટ

સરપંચની હેરાનગતિથી વ્યથિત યુવકે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો

Editor By Editor 5 days ago
નવી ૯૮ સરકારી શાળાઓને સરકારની મંજૂરી, રૂ.૪.૪3 કરોડની જોગવાઇ કરાઇ
નાગરિક સહકારી બેંકની કોઠારીયા રોડ શાખાનું નવા ભવનમાં સ્થળાંતર: ગ્રાહક મિલન યોજાયું
રાજકોટ ડિવિઝનના દિવ્યાંગ કર્મચારી દેવેન્દ્ર યાદવે રાષ્ટ્રીય આર્મ રેસલિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો
વલ્લભીપુરના પાણવી ગામમાં હાઇવેની કામગીરીના કારણે ગટરના પાણી ભરાયા, રોગચાળાનો ભય
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?