By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: દિવાળીના તહેવારોમાં ગરીબોને રાશન આપવા સરકારનો એક્શનમાં, નવા વિકલ્પોની વિચારણા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

દિવાળીના તહેવારોમાં ગરીબોને રાશન આપવા સરકારનો એક્શનમાં, નવા વિકલ્પોની વિચારણા

agragujaratnews
Last updated: 2023/11/01 at 2:45 PM
2 years ago
Share
દિવાળીના તહેવારોમાં ગરીબોને રાશન આપવા સરકારનો એક્શનમાં, નવા વિકલ્પોની વિચારણા
SHARE

  • સરકારી અનાજનો પુરવઠો મળતો રહેશે
  • સરકારે વૈકલ્પિક વ્યવસ્થાની વિચારણા હાથ ધરી
  • સખી મંડળો અને દૂધ સહકારી મંડળીઓની મદદ લઈ શકાશે

ગુજરાત સરકાર અને રેશનિંગ દુકાન સંચાલક એસોસિએશન વચ્ચે હાલમાં અમુક મુદ્દાઓને લઈને મડાગાંઠ સર્જાઈ છે. જેના પગલે રેશનિંગ દુકાન સંચાલકો દ્વારા હડતાળ કરવામાં આવી છે. આનાથી દિવાળી ટાણે જ ગરીબોને અનાજ ન મળવાનો ખતરો ઉભો થયો છે, પરંતુ હવે આ મુદ્દે સરકાર પણ એક્શનમાં દેખાઈ રહી છે. તહેવારોમાં ગરીબોને અનાજ પહોંચાડવા અન્ય વિકલ્પોની વિચારણા હાથ ધરાઈ છે. NGO, દૂધ સહકારી મંડળીઓ અને સખી મંડળો થકી અનાજનું વિતરણ કરવાની વિચારણા હાથ ધરાઈ છે.

દુકાનદારોની હડતાળ

મહત્વનું છે કે રાજ્યમાં સસ્તા અનાજની દુકાન સંચાલકોની હડતાળના પગલે આજે સરકાર સાથે તેમના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. રેશનિંગ દુકાન સંચાલક એસોસિએશન સાથેની બેઠકમાં જો કે કોઈ નિર્ણય થયો ન હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં એસોસિએશનના હોદ્દેદારો કુંવરજી બાવળિયાને મળવા ગયા હતા. જે પછી એસોસિએશનના આગેવાન પ્રહલાદ મોદીએ જણાવ્યું કે, બેઠકમાં કોઈ નિર્ણય થયો નથી. આમ દિવાળી પહેલા જ રાશનની દુકાનદારોની હડતાળના પગલે અનાજ વિતરણની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. જેમાં ગરીબોને તેમના હકનું અનાજ તહેવારોમાં જ ન મળે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જો કે આ મામલાના ઉકેલ માટે સરકાર મેદાને છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આ મામલે સરકાર જો રેશનિંગ દુકાનદારો સાથે મામલાનો ઉકેલ ન આવે તો વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરી શકે છે. ગરીબોને અનાજ વિતરણ માટે સખી મંડળો અને દૂધ સહકારી મંડળીઓની મદદ લેવાનું વિચારવામાં આવી રહ્યું છે. આમ સરકાર ગરીબોને દિવાળી ટાણે તેમના હકનું અનાજ પહોંચાડવા માટે એક્શનમાં આવી છે.

હડતાળ યથાવત રહેશે 

જો કે આ મામલે પ્રહલાદ મોદીએ જણાવ્યું કે, સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ યથાવત રહેશે. બેઠકમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકારની સ્પષ્ટતા છતાં દુકાનધારકો હડતાળ પર મક્કમ જોવા મળ્યા છે. બેઠક પૂર્વે જ સરકારે જણાવ્યું હતું કે, 20 હજાર કમિશન મુદ્દે બેઠક થઇ છે અને દુકાનદારો કહે છે 300થી વધુ રેશનકાર્ડના મુદ્દાનું શું છે. તેમજ અગાઉના નિર્ણયની વિસંગતતા દૂર કરવા ચર્ચા કરવામાં આવી છે. દુકાનદારો તરફથી એવી રજૂઆત કરવામાં આવી છેકે, 20 હજાર કમિશનની વાત સ્વીકારાઇ નથી. જ્યારે રાજ્યના મંત્રી બાવળિયાએ જણાવ્યું કે, તમામ માગણીઓ પહેલેથી સ્વીકારાઇ છે. દિવાળી સમયે હડતાળ ન કરવા અનુરોધ કર્યો છે.

રાશનકાર્ડ ધારકો પરેશાન

હાલ આ દિવાળી ટાણે જ ગરીબો માટે ગ્રહણમાં સાપ આવ્યો જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. લાખો રેશનકાર્ડધારકો પરેશાન થઈ ગયા છે. જેમાં નવેમ્બર મહિનાનો અનાજનો જથ્થો પણ સરકાર દ્વારા જેતે સેન્ટરો ખાતે મોકલી દેવામાં આવ્યો છે. તંત્ર અને દુકાનદારોની ખેંચતાણ વચ્ચે ગરીબોનો મરો થવાની સ્થિતિ ઊભી થઈ છે. કારણકે દુકાનદારોએ સ્પષ્ટ કર્યું છે કે, માગો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવામાં આવશે. જો કે આ મામલે સરકારે હવે અનાજ વિતરણ માટે વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરવાની વિચારણા હાથ ધરી છે. ખાસ કરીને દૂધ સહકારી મંડળીઓ અને સખી મંડળોની આ મામલે મદદ લેવામાં આવી શકે છે. જો કે આ મામલે વધુ નિર્ણય તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કર્યા પછી જ લેવાઈ શકે છે એવું જાણકારીમાં સામે આવ્યું છે.

રાજ્ય સરકારે કરી હતી જાહેરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકોની સસ્ટેઈનેબિલિટી માટે ઐતિહાસિક અને સંવેદના સ્પર્શી નિર્ણય કર્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે આ નિર્ણયની વિગતો આપતાં કહ્યું કે, રાજ્યમાં વાજબી ભાવની દુકાનો પૈકી જે દુકાનદાર કાયમી હોય, NFSA રેશનકાર્ડની સંખ્યા ૩૦૦થી ઓછી હોય અને તેની પાસે અન્ય કોઈ નિયમિત દુકાનનો ચાર્જ ન હોય, આવી દુકાનો પૈકી જેમની દુકાનોમાં કમિશનની રકમ રૂ. 20,000 થી ઓછી થતી હોય તેવી દુકાનોને પોષણક્ષમ આવક મળી રહે તે માટે ઘટતી રકમ રાજ્ય સરકાર દ્વારા આપવાનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા લેવામાં આવ્ચો છે.

You Might Also Like

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
રાજકોટ

રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી

Editor By Editor 5 days ago
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?