સાધના સમ્રાટ પૂ. ગુરુદેવ આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનુ પોષધશાળાના આંગણે સ્વાગત
અગ્ર ગુજરાત, રાજકોટ
રવિવારે સાધના સમ્રાટ પૂ. ગુરુદેવ આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનુ શ્રી રોયલપાર્ક જૈન મોટા સંઘ ઓમાનવાળા ઉપાશ્રય સી.એમ. શેઠ પોષધશાળા ના આંગણે ભવ્ય સ્વાગત કરાયું સાધના સમ્રાટ પૂ.ગુરુદેવ આચાર્ય ભાવચંદ્ર જી સ્વામી સવધર્મ અજરામર સ્વામી..સાધના સમ્રાટ પૂ. ગુરુદેવ આચાર્ય ભાવચંદ્રજી સ્વામી ધર્મનગર રાજકોટ. ધન્યધરા પર ચાતુર્માસ કલ્પ અર્થે પધારી રહેલ પૂ.ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ભાવચંદ્ર જી સ્વામી આદિ સંત-સતીજીઓનો સ્વાગત યાત્રા કેકેવી હોલથી પ્રારંભ થઈને રોયલપાર્ક ઉપાશ્રય ના આંગણે પહોંચી હતી. ધર્માનુરાગી, સમસ્ત રાજકોટ સંઘોના મહાન પુણ્યોદયે પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન સાધના સમ્રાટ ભાવચંદ્રજી સ્વામી આદિ ઠા.૮ તેમજ જયોત-રશિશમ પરિવારના પૂ.ભદ્રતાજી આર્યાજી આદિ ઠા.૩ શૌર્યભાવ ચાતુર્માસ વિ.સં. ૨૦૮૨ ઈ.સ.૨૦૨૬ અર્થે પધારી રહેલા પંચ મહાવારધારી આત્માઓનો મંગલ નગર પ્રવેશ પ્રસંગે વિશેષ ઈ.સ.૨૦૧૧ની વસંત પંચમીના પાવન દિવસે શૌર્યનગરી રાજકોટના સમગ્ર સંઘવી પરિવારના ચાર-ચાર સભ્યો પિતા-પુત્ર, માતા-પુત્રી એ સંયમ માર્ગે પ્રયાણ કરેલું. તેમગેશ્રીના પણ સંયમ ગ્રહણ બાદ પ્રથમ વખત રાજકોટ પધારે. રોયલપાર્ક સંઘના આંગણે આનંદ, ઉમંગ બનિયુ હતુ .પૂ. ગચ્છા. આચાર્ય ભગવંત પૂ. ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામી આદિ સંયમી. આચાર્ય ભગવોનના આંગણે પધારેલ આકાર્યક્રમમાં બહોળી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ ભાઈયો બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રવચન પૂ.ભાવમુની પૂ.વિનયમુનિ પૂ.અજીતાબાઈ પૂ.રૂપાબાઈ પૂ.તેજસબાઈ આપેલ સ્પીચ સંઘપ્રમુખ સી.એમ.શેઠે આપેલ આ કાર્યક્રમનુ સંચાલન સંજયભાઈ મહેતા કરી હતી.


