By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    6 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    7 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 week ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સફાઇ કામદારો પાસે કરાવાતી બે વ્યકિતની કામગીરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

 સફાઇ કામદારો પાસે કરાવાતી બે વ્યકિતની કામગીરી

Editor
Last updated: 2026/07/15 at 3:47 PM
55 minutes ago
Share
 સફાઇ કામદારો પાસે કરાવાતી બે વ્યકિતની કામગીરી
SHARE

યુનિયન દ્વારા કરાયેલી આરટીઆઇમાં ચોંકાવનારો ખૂલાસો

 સફાઇ કામદારો પાસે કરાવાતી બે વ્યકિતની કામગીરી

 ૨૫૦ થી ૭૫૦ મીટરના નિયમ સામે એક કર્મચારી પાસે ૧૦૦૦ થી ૨૦૦૦ મીટર વિસ્તારમાં કરાવાતી કામગીરી

મનપાના જવાબદાર તત્વો અને કોન્ટ્રાકટરો સીધુ સેટીંગ કરી ભ્રષ્ટાચાર આચરતા હોવાની ગંધ : યુનિયન

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાપાલિકાની સફાઇ કામગીરીમાં મોટાપાયે ગેરરીતિઓ થતી હોવાનો એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં સફાઇ કામદારોનું શોષણ થઇ રહ્યું છે અને એક જ કર્મચારી પાસે બે લોકોનું કામ કરાવવામાં આવતુ હોવાનું રાજકોટ કામદાર યુનિયન દ્વારા કરવામાં આવેલી આરટીઆઇમાં ખૂલાસો થયો છે.

રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયા દ્વારા સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નો, લઘુત્તમ વેતન, PF, ESI, બોનસ અને તેમના સફાઈ વિસ્તારની ભૌગોલિક મર્યાદાઓ અંગે મનપામાં RTI દાખલ કરવામાં આવી હતી. આ RTI ના જવાબમાં મનપાએ સત્તાવાર રીતે જણાવ્યું હતું કે, સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર એક સફાઈ કામદારને 250 થી 750 મીટર સુધીના વિસ્તારની સફાઈ કરવાની હોય છે. આ નિયમ કાયમી, કોન્ટ્રાક્ટ આધારિત અને મિત્ર મંડળના તમામ સફાઈ કામદારોને લાગુ પડે છે.

પરંતુ, જ્યારે કામદાર યુનિયન દ્વારા જમીની હકીકત તપાસવા માટે વોર્ડ નંબર 11નાં નાનામવા વિસ્તાર (ભીમનગરથી બ્રિજ સુધીનો રોડ) અને વોર્ડ નંબર 9 ના વિવિધ વિસ્તારોમાં પોતાના રોડોમીટર (માપણી સાધન) વડે પ્રત્યક્ષ માપણી કરવામાં આવી, ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી. સત્તાવાર નિયમોમાં 750 મીટરની મર્યાદા હોવા છતાં, વાસ્તવમાં એક જ સફાઈ કામદાર પાસે 1000 મીટર, 1300 મીટર અને ક્યાંક તો 2000 મીટર જેટલા વિશાળ વિસ્તારની સફાઈ પ્રત્યક્ષ રીતે કરાવવામાં આવી રહી છે. જે નિયત મર્યાદા કરતાં બમણા કે ત્રણ ગણાથી પણ વધારે છે.

કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ આ અંગે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું છે કે, આ માત્ર સફાઈ વિસ્તાર વધારવાનો મામલો નથી, પરંતુ તેની પાછળ એક સુનિયોજિત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. જ્યારે એક વ્યક્તિ પાસે બે કે ત્રણ વ્યક્તિ જેટલો સફાઈ વિસ્તાર સાફ કરાવવામાં આવે છે, ત્યારે કાગળ પર અન્ય જગ્યાઓ ખાલી બતાવવામાં આવતી હશે અથવા તો અન્ય નામે ખોટા પગારો ઉધારવામાં આવતા હોવાની પૂરેપૂરી શંકા છે. એક સફાઈ કામદાર પાસે બે વ્યક્તિનું કામ કરાવીને મનપાના જવાબદાર તત્વો અને કોન્ટ્રાક્ટરો સીધું સેટિંગ કરી રહ્યા છે. આ આખી પ્રક્રિયામાં મોટો ભ્રષ્ટાચાર અને કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે તેની અમને સ્પષ્ટ ગંધ આવી રહી છે.

રાજકોટમાં કોન્ટ્રાક્ટ, કાયમી કે મિત્ર મંડળના જેટલા પણ સફાઈ કામદારો છે, તે તમામના વિસ્તારોમાં આ પ્રકારે વ્યાપક ગેરરીતિઓ ચાલી રહી છે. તેમણે આક્રોશ વ્યક્ત કર્યો કે સફાઈ કામદારો સવારથી સખત શારીરિક શ્રમ કરે છે, તેમ છતાં નિયમ કરતાં બમણો વિસ્તાર આપીને તેમનું માનસિક અને શારીરિક શોષણ કરવામાં આવે છે, જ્યારે વહીવટી સ્તરે આ ગોલમાલના કારણે સરકારી નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે.

જો મનપા તંત્ર દ્વારા આગામી દિવસોમાં આ સફાઈ વિસ્તારોની સત્તાવાર માપણી કરીને કામદારોને ન્યાય આપવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ અંગે કામદાર યુનિયન દ્વારા ઉગ્ર આંદોલન કરવાની સાથે જ કાયદાકીય લડત લડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ વિવાદના કારણે રાજકોટના સ્થાનિક રાજકારણ અને વહીવટી તંત્રમાં ભારે ગરમાવો આવી ગયો છે.

જવાબદારો સામે કડક કાર્યવાહી કરો : યુનિયન

કામદાર યુનિયને સ્પષ્ટ માંગણી કરી છે કે જો સરકારનો નિયમ 250 થી 750 મીટરનો જ હોય, તો પછી સફાઈ કામદારો પાસે 750 મીટરથી વધારે લાંબો વિસ્તાર કેમ સાફ કરાવવામાં આવે છે? ત્યારે હવે શહેરમાં કાયમી, કોન્ટ્રાક્ટ અને મિત્ર મંડળ હેઠળ કામ કરતા તમામ સફાઈ કામદારોના પ્રત્યક્ષ સફાઈ વિસ્તારોની નવેસરથી માપણી કરવામાં આવે. સરકારના નિયત કરાયેલા 250 થી 750 મીટરના નિયમનું ચુસ્તપણે પાલન કરીને દરેક સફાઈ કામદારને તે જ મર્યાદામાં વિસ્તાર ફાળવવામાં આવે. અને નિયમ બહાર કામ કરાવીને આચરવામાં આવેલા કૌભાંડની ઉચ્ચસ્તરીય તપાસ થાય અને જવાબદારો સામે કડક પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી છે.

નિયમ મુજબ જ કામગીરી થાય છે : અધિકારી

આ સમગ્ર વિવાદ અને ભ્રષ્ટાચારના આક્ષેપો મામલે મનપાની સોલીડ વેસ્ટ શાખાના અધિકારી પ્રજેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, દરેક સફાઈ કામદારને હાલ 550 મીટર આસપાસનો વિસ્તાર જ સોંપવામાં આવ્યો છે. કામદાર યુનિયન દ્વારા બંને તરફ માપણી કરવામાં આવે છે. હકીકતમાં એકતરફ જ માપણી કરવાની હોય છે. આમ યુનિયન દ્વારા કરવામાં આવેલી માપણીમાં જ ભૂલ છે. બાકી શહેરમાં સફાઈ કામગીરી નિયમોનુસાર જ ચાલે છે અને કોઈ પણ કામદાર પાસે ગેરકાયદે વધારાનું કામ લેવામાં આવતું નથી. સફાઈ વિસ્તારોનું વિભાજન ભૌગોલિક સ્થિતિ અને વસ્તીની ગીચતાને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવ્યું છે. છતાં આ મામલે ફરીથી એકવાર તપાસ કરવામાં આવશે.

You Might Also Like

લોક અદાલતમાં અકસ્માત પીડિતોને મોટી રાહત, 77 કેસોમાં રૂ.5.50 કરોડનું વળતર મંજૂર

4.87 કરોડની છેતરપિંડી કેસમા અમહિલા આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વહીવટી નિષ્ફળતાઓ વચ્ચે ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું

બંગાળની ખાડીમાં લો-પ્રેશરથી વરસાદી માહોલ જામશે

હવે જિલ્લા કલેક્ટરની મંજૂરી વગર નહીં થાય કેટલીક મિલકતોનું ટ્રાન્સફર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રીન્યુઅલ માટે નિર્ધારીત ફી જ વસુલી શકાશે : RTO  
રાજકોટ

 રીન્યુઅલ માટે નિર્ધારીત ફી જ વસુલી શકાશે : RTO  

Editor By Editor 2 days ago
મોરબીના જેતપરમાં ખેડૂત સંમેલનમાં મંત્રી કાંતિ અમૃતિયાના ભાઇનો બેફામ વાણી વિલાસ
જેતપુરમાં તા.૧૫ થી ૨૧મી સુધી યોજાશે શ્રીમદ્ ભાગવત કથા
અમરેલીમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો કરૂણ અંજામ : સિંહના હુમલામાં યુવકનું મોત
સૌ.યુનિ.માં ABVPનો ઉગ્ર વિરોધ, પરિસરમાં યજ્ઞ, કુલપતિ ચેમ્બર બહાર રામધૂન બોલાવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?