By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    4 minutes ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 day ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રામનાથ મહાદેવ મંદિર નજીક તબક્કા વાઇઝ ૧૧ કિલોમીટરનું થશે શૃધ્ધિકરણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિર નજીક તબક્કા વાઇઝ ૧૧ કિલોમીટરનું થશે શૃધ્ધિકરણ

Editor
Last updated: 2026/08/18 at 4:15 PM
40 minutes ago
Share
રામનાથ મહાદેવ મંદિર નજીક તબક્કા વાઇઝ ૧૧ કિલોમીટરનું થશે શૃધ્ધિકરણ
SHARE

રામનાથ મહાદેવ મંદિર નજીક તબક્કા વાઇઝ ૧૧ કિલોમીટરનું થશે શૃધ્ધિકરણ

સાબરમતી, અડાલજ વાવ અને અંબાજી તળાવના શૃધ્ધિકરણનું કામ કરનાર એજન્સી કામગીરી સોંપવા મનપાની તૈયારીઓ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટનાં લાખો શ્રદ્ધાળુઓ માટે પરમ આસ્થાનું કેન્દ્ર સમાન રામનાથ મહાદેવ મંદિર આસપાસની આજી નદીને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ જેવો જ સુંદર અને સ્વચ્છ લુક આપવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી શુદ્ધિકરણનો પાયલોટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં અમલમાં મૂકવામાં આવનાર છે.

આ માટે અમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટ, અડાલજની વાવ અને અંબાજી સ્થિત તળાવમાં શુદ્ધિકરણની સફળ કામગીરી કરનાર નિષ્ણાત એજન્સી દ્વારા રજૂ કરાયેલા પ્રેઝન્ટેશન બાદ હાલ પ્રાયોગિક ધોરણે હાથ ધરાયેલી કામગીરીમાં 30 ટકાથી વધુ સફળતા મળી છે.

મેયર ડો. નેહલ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના હોદ્દેદારો ટૂંક સમયમાં સ્થળ મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કરશે અને આ પ્રયોગ સફળ રહેશે તો 11.50 કિલોમીટરની આજી નદીના શુદ્ધિકરણ માટે અલગ અલગ ફેઝ વાઈઝ યોજના અમલમાં મૂકવામાં આવશે.

મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યું કે, શહેરની આસ્થાના કેન્દ્ર રામનાથ મહાદેવને ગંદકીમુક્ત કરવા અને આજી નદીમાં દુર્ગંધ તેમજ ગંદકી ફેલાવતા બેક્ટેરિયાનો નાશ કરવા ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તાજેતરમાં 15 ઓગસ્ટે અટલ સરોવર ખાતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં રામનાથ દાદાના પરિસરને ગંદકીમુક્ત રાખવાના અભિયાનને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારથી જ આ યોજનાને ઝડપથી આગળ ધપાવવાની જાહેરાત કરવામાં આવી છે.

આજી નદીમાં બારેમાસ શુદ્ધ પાણી ભરાયેલું રહે તે માટે નદીની બંને બાજુ ગંદા પાણીના નિકાલ માટે અલગથી ડક કેનાલ પાઈપલાઈન નાખવામાં આવશે. આ સિવાય જુદી જુદી જગ્યાએ મીની સુએઝ ફિલ્ટર પ્લાન્ટ નાખીને ગંદુ પાણી મુખ્ય ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવશે. જ્યાં પાણી શુદ્ધ કરીને તેને પીવા સિવાયના વપરાશ માટે ઉપયોગમાં લેવાશે. શહેરમાંથી નીકળતા 30 જેટલા મોટા વોંકળાના આઉટલેટ આજી નદીમાં મળતા હોવાથી નદી સતત ગંદી રહે છે. એજન્સીના દાવો મુજબ ગમે તેટલું ગંદુ પાણી નદીમાં આવશે તો પણ ટેકનિકલ પદ્ધતિથી શુદ્ધિકરણ થઈ જશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, આજી રિવરફ્રન્ટ યોજના માટે અગાઉ એચપીસી કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા તૈયાર કરાયેલી હાઈડ્રોલિક ડિઝાઈનનો પૂના સ્થિત સરકારી એજન્સી સીડબલ્યુપીઆરએસના તજજ્ઞોએ અભ્યાસ પણ કર્યો હતો. હાલ પ્રાયોગિક ધોરણે હાથ ધરાયેલી કામગીરીમાં 30 ટકાથી વધુ સફળતા મળી છે. આગામી સમયમાં જો આ પ્રોજેકટ સંપૂર્ણપણે સફળ થશે તો જ તબક્કાવાર આજીનદીમાં 11.5 કિલોમીટર વિસ્તારમાં આ મુજબ સફાઈ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા દાયકાઓથી આજીનદીની સફાઈનાં અયોજનો કાગળ ઉપર જ રહ્યા છે. ત્યારે આ યોજના કેટલી સફળ રહેશે તે તો આવનારો સમય જ બતાવશે.

You Might Also Like

સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો 95.68એ નબળો, સેન્સેક્સ-નિફ્ટી દબાણમાં

ગાર્ડી વિદ્યાપીઠ ખાતે ૮૦ માં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

વોર્ડ નં.૧પમાં ગંજીવાડા શેરી નં.૧ થી ૭માં રૂ.૧૪.૨૦ લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન કામનું ખાતમુહૂર્ત

વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અને ઈકોનોમિક ફોરમના સ્વામી વિજ્ઞાનાનંદજી કરશે સૌરાષ્ટ્રનો પ્રવાસ

સ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું સન્માન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લગ્નનું વચન આપી પછી હડધૂત કરાતા યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
ગુજરાતરાજકોટ

લગ્નનું વચન આપી પછી હડધૂત કરાતા યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

Editor By Editor 4 days ago
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને દોઢ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યુ
પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા સ્વાતંત્ર પર્વની આન, બાન અને શાનથી ઉજવણી
દીવમાં બ્રહ્માકુમારીઝ દ્વારા ‘નશામુક્ત ભારત અભિયાન’નો પ્રારંભ:
નામની ભૂલથી રાજકોટ સિવિલમાં 18 કલાક દર્દીઓ વચ્ચે મૃતદેહ રઝળ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?