By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    7 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: PoK ભારતનું છે,એક ઈંચ જમીન પણ નહીં જવા દઈએ :અમિત શાહ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

PoK ભારતનું છે,એક ઈંચ જમીન પણ નહીં જવા દઈએ :અમિત શાહ

agragujaratnews
Last updated: 2023/12/11 at 8:45 PM
3 years ago
Share
PoK ભારતનું છે,એક ઈંચ જમીન પણ નહીં જવા દઈએ :અમિત શાહ
SHARE

  • કોંગ્રેસ સારી વાતનું સમર્થન નથી કરતીઃશાહ
  • કલમ 370 અલગાવવાદને સમર્થન આપતી હતીઃશાહ
  • ઇતિહાસને 1000 ફૂટ નિચે દફન કરશો તો પણ વટવૃક્ષ બની બહાર આવશે

જમ્મુ – કાશ્મીર પુર્નગઠન સંશોધન બિલ 2023 પર ચર્ચા ચાલી રહી છે. ત્યારે રાજયસભામાં ગૃહમંત્રી અમિત શાહ જવાબ આપ્યો અને કહ્યું કે, જમ્મૂ કાશ્મીર માટે આજનો દિવસ ઐતિહાસિક છે. અમિત શાહે કહ્યું કે હવે કાશ્મીરી પંડિતો જમ્મૂ કાશ્મીરમાં ચૂંટણીમાં મત આપી શકશે, કાશ્મીરમાં રહી શકશે અને ચૂંટણી લડી શકશે અને મંત્રી પણ બની શકશે.

નિર્ણય કાયમ માટે યાદ રહેશે

આ સાથે જ અમિત શાહે કહ્યું કે, હવે J&K સંવિધાનનું કોઈ અસ્તિત્વ નથી. પરંતુ SCના ચુકાદાને પણ કોંગ્રેસ સ્વીકારી રહી નથી. કોંગ્રેસ સારી વાતનું સમર્થન કરતી નથી. કલમ 370 અલગાવવાદને સમર્થન આપતી હતી. તેમજ દેશહિતમાં ખોટા નિર્ણયોને સુધારવા જરૂરી છે. ગૃહમંત્રીએ કહ્યું કે અમારી સરકારે એવા યુવાનોના હાથમાં લેપટોપ આપ્યા છે જેઓ જમ્મુ-કાશ્મીરમાં પથ્થરો લઈને ફરતા હતા. આપણે નિર્ણય લઈ શકીએ છીએ, આપણે ભાગી શકતા નથી. ઈતિહાસ 370ના નિર્ણયને યાદ રાખશે

ગૃહમંત્રી જમ્મુ કાશ્મીરના ઈતિહાસને યાદ કરતાં જણાવ્યું કે, જમ્મૂ કાશ્મીરમાં 42000 પરિવારોના મોત થયા.વર્ષો બાદ જમ્મુ – કાશ્મીરના લોકોને ન્યાય મળ્યો છે. મોદી સરકાર ન્યાય અપાવવા માટે પ્રતિબદ્ધ છે. ઇતિહાસને 1000 ફૂટ નિચે દફન કરશો તો પણ વટવૃક્ષ બની બહાર આવશે.

કોંગ્રેસ પર ઉઠાવ્યા સવાલ

આ સાથે જ PoK મુદ્દે અમિત શાહે કહ્યું કે, PoK ભારતનું છે. નેહરુએ અડધું કાશ્મીર છોડી દીધું હતું. પણ સવાલ ઉભા કરનારને જવાબ મળ્યા છે. કાશ્મીરીઓ પોતાના જ દેશમાં વિસ્થાપિત થયા છે. અલગાવવાદથી આતંકવાદનો જન્મ થયો છે. જેનો પણ અંત આવશે. જમ્મુ-કાશ્મીરને રાજયનો દરજ્જો મળશે. દેશની એક ઈંચ જમીન પણ નહીં જવા દઈએ. અમિત શાહે સવાલ ઉઠાવ્યો કે કલમ 370 અન્ય રાજ્યમાં કેમ લાગુ કરવામાં આવી નથી. એ પણ પૂછ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સેના મોકલવામાં વિલંબ કેમ થયો. નેહરુ પીઓકેનો મુદ્દો યુએનમાં કેમ લઈ ગયા?





You Might Also Like

દીવમાં SIR સંદર્ભે બે દિવસના કેમ્પનું આયોજન

જાફરાબાદના ટીંબી ગામે રૂપેણ નદીના પટ વિસ્તારમાં મામલતદારના દરોડા

ક્રેડિટ કાર્ડ ફ્રોડમાં હવે નહીં ડૂબે ગ્રાહકના રૂપિયા

ક્રૂડના ભાવ ધડામ, રાહતની ઘંટડી વાગી

 લખનઉ કોચિંગ કલાસમાં મોતનું તાંડવ, ૧૫ છાત્રો ભૂંજાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાવકીની ખાણમાંથી ગુમ થયેલા મવડીના યુવાનની લાશ મળતાં રહસ્ય ઘેરાયું
રાજકોટ

રાવકીની ખાણમાંથી ગુમ થયેલા મવડીના યુવાનની લાશ મળતાં રહસ્ય ઘેરાયું

Editor By Editor 13 hours ago
મહીકા શાળામાં દાતાઓનાં  સહયોગથી ર૩૩ જેટલા બાળકોને શૈક્ષણિક કિટ વિતરણ
ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય પાંચ જળાશયોની સ્થિતિ અતિ ચિંતાજનક
 ગાયિકા રિધ્ધીએ રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરતા છેડાયો વિવાદ
રાજકોટની ૮૦૦ સહિત રાજયની 3૪,૦૦૦ શાળામાં પ્રવેશોત્સવનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?