By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: એમને ન ભૂલશો જે સરહદ પર તૈનાત છે,CJI ચંદ્રચુડે શહીદોને યાદ કર્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

એમને ન ભૂલશો જે સરહદ પર તૈનાત છે,CJI ચંદ્રચુડે શહીદોને યાદ કર્યા

agragujaratnews
Last updated: 2023/12/26 at 11:08 AM
2 years ago
Share
એમને ન ભૂલશો જે સરહદ પર તૈનાત છે,CJI ચંદ્રચુડે શહીદોને યાદ કર્યા
SHARE

  • સુપ્રીમ કોર્ટમાં ક્રિસમસની ઉજવણીના અવસર પર CJIએ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી.
  • CJIએ કહ્યું કે જે લોકો આપણા માટે સરહદ પર તૈનાત છે તેમને આપણે ભૂલવા ન જોઈએ.
  • CJI ચંદ્રચુડે પૂંછ હુમલાના શહીદોને યાદ કર્યા

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે સોમવારે સશસ્ત્ર દળોની પ્રશંસા કરી હતી અને ગયા અઠવાડિયે જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓ દ્વારા ઓચિંતા હુમલામાં શહીદ થયેલા ભારતીય સેનાના ચાર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. સુપ્રીમ કોર્ટમાં ક્રિસમસની ઉજવણીમાં બોલતા જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, ‘અમે બધું બલિદાન આપી દઈશું, પછી ભલે તે આપણું જીવન કેમ ન હોય, જેમ કે આપણા સશસ્ત્ર દળોના ઘણા લોકો રાષ્ટ્રની સેવામાં કરે છે. અમે બે દિવસ પહેલા (પુંછ એન્કાઉન્ટરમાં) અમારા સશસ્ત્ર દળોના ચાર સભ્યો ગુમાવ્યા. આપણે વારે તહેવારે તેમની કુરબાની યાદ કરવી રહી કેમકે તેઓ સરહદ પર છે તો આપણે સુરક્ષિત છીએ. તેમની આવી કુરબાની એળે ન જવી જોઇએ.

આપણે તે લોકોને ભૂલીએ નહી જેઓ સરહદો પર છે

CJIએ કહ્યું, ‘તેથી, જેમ આપણે ક્રિસમસની ઉજવણી કરીએ છીએ, ચાલો આપણે તે લોકોને ભૂલીએ નહી જેઓ સરહદો પર છે અને આપણા દેશની સુરક્ષા માટે પોતાનો જીવ આપી રહ્યા છે.’ CJI ચંદ્રચુડનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે સોમવારે રાજૌરી સેક્ટરની મુલાકાતે છે. સમગ્ર દેશમાં 4 જવાનોના શહીદ થવાથી ગમગીની છે. ગયા અઠવાડિયે ગુરુવારે, રાજૌરી સેક્ટરમાં થાનંદી નજીક ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ દ્વારા બે વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં સેનાના ચાર જવાન શહીદ થયા હતા જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા હતા.

રાજૌરીમાં પુષ્પાંજલિ અર્પણ સમારોહમાં અશૃભીની આંખે વિદાય

દરમિયાન, ચાર શહીદ સૈનિકો, નાઈક બિરેન્દ્ર સિંહ, રાઈફલમેન ગૌતમ કુમાર, નાઈક કરણ કુમાર અને રાઈફલમેન ચંદન કુમારને રવિવારે રાજૌરીમાં પુષ્પાંજલિ અર્પણ સમારોહમાં વિદાય આપવામાં આવી હતી. પુંછ-રાજૌરી સેક્ટર 16 કોર્પ્સની જવાબદારી છે, જેની કમાન્ડ નિયમિતપણે બદલાતી રહે છે. કારણ કે વર્તમાન લેફ્ટનન્ટ જનરલ સંદીપ જૈન લેફ્ટનન્ટ જનરલ નવીન સચદેવને કમાન સોંપી રહ્યા છે. આર્મી ચીફ આ વિસ્તારમાં ચાલી રહેલી આતંકવાદ વિરોધી કામગીરીની સમીક્ષા કરશે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
રાજકોટ

 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ

Editor By Editor 5 days ago
 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં અગ્નિવીર ભરતીની દોડમાં પડી જતાં યુવાનનો પગ માંગ્યો
રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ
કણસાગરા મહિલા કોલેજ ખાતે વંદેમાતરમ સમૂહ ગાન અને પદયાત્રા  યોજાઇ
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?