By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઝાલાવાડમાં રોકડિયા પાક એવા જીરું અને વરિયાળીનું વાવેતર વધ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઝાલાવાડમાં રોકડિયા પાક એવા જીરું અને વરિયાળીનું વાવેતર વધ્યું

agragujaratnews
Last updated: 2024/01/31 at 11:52 AM
2 years ago
Share
ઝાલાવાડમાં રોકડિયા પાક એવા જીરું અને વરિયાળીનું વાવેતર વધ્યું
SHARE

  • સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ્યમાં શિયાળુ વાવેતર પૂર્ણ
  • ગત વર્ષ કરતા 46,345 હેક્ટરમાં વધારો
  • શિયાળુ પાક માટે જરૂરી પાણી મળતા વાવેતર વધ્યું હોવાનું અનુમાન

સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળી બાદ જ રવિ પાકનું વાવેતર ખેડૂતો કરતા થઈ ગયા હતા. ધીમે ધીમે થયેલા આ વાવેતરમાં હાલની સ્થિતિએ રવિ પાકનું વાવેતર પુર્ણ થયુ છે. જિલ્લામાં 2,51,496 હેકટર જમીનમાં વિવિધ રવિ પાકોનું ખેડૂતોએ વાવેતર કર્યુ છે. જોકે, ગત વર્ષની સરખામણી નજર કરીએ તો વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષના 2,05,151 હેકટરની સામે આ વર્ષે 2,51,496 હેકટરમાં વાવેતર થતા વાવેતરમાં 46,345 હેકટરમાં વધારો જોવા મળે છે. જિલ્લા ગ્રામ્યની સીમમાં શિયાળુ પાક માટે જરૂરી પાણી મળતા ખેડૂતોએ વાવેતર વધુ કર્યુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છેલ્લા થોડા સમયથી આધુનીક ખેતી તરફ વળી રહ્યા છે. વર્ષો પહેલા ઝાલાવાડમાં શિયાળાના સમયે જીરુંનું વિપુલ પ્રમાણમાં વાવેતર થતુ હતુ. ચોમાસામાં જેમ કપાસનું વાવેતર વધુ થાય અને જિલ્લો સમગ્ર રાજયમાં કપાસના વાવેતરમાં અગ્ર હરોળમાં રહેતો હતો તેમ શિયાળામાં પણ ઝાલાવાડમાં જીરુંનું મોટા પાયે ખેડૂતો વાવેતર કરતા હતા.

જીરૂની સાથે સાથે જિલ્લાના ખેડૂતો હવે રોકડીયા પાક ગણાતા અને જેની ઉપજના સારા પૈસા મળે છે. એવા વરીયાળીના વાવેતર તરફ પણ વળ્યા છે. બીજી તરફ ઘઉં અને ચણાનું વાવેતર ઓછુ કરતા થયા છે. ગત વર્ષે ઝાલાવાડમાં શિયાળુ વાવેતર તરફ નજર કરીએ તો જિલ્લામાં 2,05,151 હેકટરમાં શિયાળુ વાવેતર થયુ હતુ. જેની સામે આ વર્ષે 2,51,496 હેકટરમાં શિયાળુ વાવેતર થયુ છે. શિયાળુ વાવેતર વધવાનું મુખ્ય કારણ પાણીની ઉપલબ્ધતા માનવામાં આવે છે.

આ અંગે ખેડૂતો રજનીભાઈ પટેલ, મહાદેવભાઈ દલવાડી સહિતનાઓના જણાવાયા મુજબ ઝાલાવાડમાંથી પસાર થતી કેનાલોમાં પાણી ભરપુર હોય છે. અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળ્યુ. તેથી વાવેતર વધ્યુ છે. આ ઉપરાંત જે ખેડૂતોએ પોતાના ખેતરમાં બોર અને કુવામાં પાણીની ઉપલબ્ધતા હોય તેવા ખેડૂતોએ પણ સારૂ એવુ વાવેતર કર્યુ છે.

વરિયાળીનું વાવેતર વધીને 69,719 હેકટર પર પહોંચ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના 3 વર્ષના વાવેતરના આંકડાઓ પર નજર કરીએ તો સરેરાશ વાવેતરમાં ઘઉં, ચણા, રાઈના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ગત વર્ષ કરતા જીરૂ અને વરિયાળીનું વાવેતર વધ્યું છે. ગત વર્ષ 2022માં વરિયાળીનું જિલ્લામાં 16,338 હેકટરમાં વાવેતર થયું હતું. જે વર્ષ 2023માં વધીને 27,885 હેકટર થયું હતું. જયારે આ વર્ષે 2024માં વરિયાળીનું 69,719 હેકટર જમીનમાં ખેડૂતોએ વાવેતર કર્યુ છે.

ઘઉં અને ચણાના વાવેતરમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો

ઝાલાવાડના ખેડૂતો જીરું અને વરિયાળી જેવા સારી ઉપજ આપતા પાકો તરફ વળ્યા છે. જેને લીધે ઘઉં અને ચણાના પાકોમાં દર વર્ષે ઘટાડો થતો આવે છે. વર્ષ 2022માં ઘઉંના 46,769 હેકટર વાવેતર સામે વર્ષ 2023માં 46,517 હેકટર વાવેતર થયુ હતુ. જયારે વર્ષ 2024માં તો એથી પણ ઘટીને 34,480 હેકટરમાં જ ખેડૂતોએ ઘઉંનું વાવેતર પસંદ કર્યુ છે. બીજી તરફ ચણામાં પણ વર્ષ 2022ના 77,853 સામે વર્ષ 2023માં 39,648 અને વર્ષ 2024માં 25,800 હેકટર સુધી વાવેતર ઘટયું છે.

You Might Also Like

ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી

ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ

દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ

અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ

ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો
રાજકોટ

ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો

Editor By Editor 5 days ago
વડાપ્રધાન આવતિકાલે ગુજરાત, કરોડોના કામોનું લોકાર્પણ
ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું
જંગલેશ્વરનાં ગેરકાયદે દબાણો હટાવવા સામે અને વૈકલ્પિક આવાસની અરજી હાઇકોર્ટ ફગાવી
 પેટ્રોલપંપ પરથી મળશે હવે કેરોસીન-LPG સિલિન્ડર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?