By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Helicopter crash: ઈરાનના રાષ્ટ્રપતિના મોત પાછળ કોણ છે જવાબદાર? જાણો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Helicopter crash: ઈરાનના રાષ્ટ્રપતિના મોત પાછળ કોણ છે જવાબદાર? જાણો

agragujaratnews
Last updated: 2024/05/20 at 8:55 PM
2 years ago
Share
Helicopter crash: ઈરાનના રાષ્ટ્રપતિના મોત પાછળ કોણ છે જવાબદાર? જાણો
SHARE

  • ઈબ્રાહિમ રઈસી રાષ્ટ્રપતિનું પદ સંભાળે તે પહેલા અમેરિકાએ પ્રતિબંધ મુક્યો હતો
  • ઈઝરાયલની મોસાદને લઈ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ શરૂ થયો
  • રાષ્ટ્રપતિ રઈસીનું રવિવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થઈ ચુક્યુ છે. તેમની સાથે હેલિકોપ્ટરમાં વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયા સહિત આઠ લોકો મુસાફરી કરી રહ્યા હતા. રઈસી રવિવારે સાંજે અઝરબૈજાનથી એક ડેમનું ઉદઘાટન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમનું હેલિકોપ્ટર દુર્ગમ પર્વતોમાં ક્રેશ થયું હતું. આ અકસ્માત પાછળ કોઈ કાવતરું છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી. આ દરમિયાન ઈઝરાયેલની જાણીતી જાસૂસી સંસ્થા મોસાદે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પર અનેક દાવા કરવામાં આવી રહ્યા છે.

 ઈઝરાયલ જાતે પણ આ દુર્ઘટના પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ ઘટના બાદ ઈઝરાયલની મીડિયાએ દાવો કર્યો હતો કે કોઈના બચવાની કોઈ શક્યતા નથી. ઈઝરાયલે સ્પષ્ટપણે કહ્યું છે કે કેટલાક લોકો ચોક્કસપણે કાવતરાના સિદ્ધાંતો ફેલાવશે, પરંતુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેની કોઈ સંડોવણી નથી.

ઈરાનના સર્વોચ્ચ નેતા અને ધર્મગુરુ અલી ખમેનીએ કહ્યું કે જો અમને ઈરાનના રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરના દુર્ઘટનામાં ઈઝરાયલનો હાથ હોવાના પુરાવા મળશે તો અમે ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ અને તેમના સહયોગીઓની કલ્પના બહારની પ્રતિક્રિયા આપીશું.

કોણ છે ઈબ્રાહિમ રઈસી?

ઈબ્રાહિમ રઈસીનો જન્મ 14 ડિસેમ્બર-1960ના રોજ ઈરાનના મશહદ શહેરમાં થયો હતો. રઈસીએ 15 વર્ષની નાની ઉંમરે જ પ્રખ્યાત કોમ મદરેસામાં અભ્યાસ કરવાનું શરૂ કર્યું. તેમણે તે સમયના ઘણા મુસ્લિમ વિદ્વાનો પાસેથી ધાર્મિક શિક્ષણ મેળવ્યું હતું. 1983માં તેમણે મશહાદના ઈમામ અહેમદ અલામોલ્હોદાની પુત્રી જમીલેહ અલામોલ્હોદા સાથે લગ્ન કર્યા. તેમને બે દીકરીઓ હતી. 1994માં, રાયસી તેહરાનના પ્રોસીક્યુટર જનરલ બન્યા હતા. તેમને વર્ષ-2019માં ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.ઈબ્રાહિમ રઈસી વર્ષ-2021માં ઈરાનના રાષ્ટ્રપતિ બન્યા હતા. જો કે, રઈસી ઈરાનના પહેલા રાષ્ટ્રપતિ છે જેમના પર સત્તા સંભાળતા પહેલા જ અમેરિકાએ પ્રતિબંધો લગાવી દીધા હતા.

અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો હતો

ઈબ્રાહિમ રઈસીને 1988માં સરકારી વકીલ બનાવવામાં આવ્યા હતા. તે સમયે તે પાંચ મહિના માટે ડેથ કમિટી તરીકે ઓળખાતી ઈન્ટેલિજન્સ ટ્રિબ્યુનલમાંનો એક ભાગ હતો. તેમણે 5 હજાર રાજકારણીઓને દેશદ્રોહી જાહેર કર્યા હતા. તમામને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. આ ઘટના બાદ અમેરિકાએ રઈસી પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

20 વર્ષની ઉંમરે તેઓ સરકારી વકીલ તરીકે નિયુક્ત થયા. ઈરાનના પ્રથમ સર્વોચ્ચ નેતા આયાતુલ્લા રુહોલ્લાહ ખોમેનીના અવસાન બાદ 1989માં તેમને તેહરાનના ફરિયાદી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સિંહબાળની હત્યાનો ફરાર આરોપી બાવન ચાવડા કુતિયાણાથી ઝડપાયો
જૂનાગઢ

સિંહબાળની હત્યાનો ફરાર આરોપી બાવન ચાવડા કુતિયાણાથી ઝડપાયો

Editor By Editor 3 days ago
પરિસ્થિતિનું ભાન નહી રાખનારા અધિકારીઓ માટે ટ્રેનિંગ સેન્ટરની વ્યવસ્થા કરો : કોંગ્રેસ
સદર તાજીયા કમીટી દ્વારા પોલીસ કમિશ્નર અને ટીમનું સન્માન
રાજકોટ રેલવે સ્ટેશન પરથી ગોંડલનો બુટલેગર દારૂના જથ્થા સાથે ઝડપાયો
ઉપલેટાના પાનેલી ગામના ફુલઝર ડેમ પાસેથી રૂ.૧.૧૫ કરોડની ખનીજ ચોરી ઝડપાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?