By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad :રાજ્યભરમાં દરરોજ ચાર જેટલા માંદા એમએસએમઈ એકમોને તાળાં લાગ્યાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad :રાજ્યભરમાં દરરોજ ચાર જેટલા માંદા એમએસએમઈ એકમોને તાળાં લાગ્યાં

agragujaratnews
Last updated: 2024/07/26 at 8:44 AM
2 years ago
Share
Ahmedabad :રાજ્યભરમાં દરરોજ ચાર જેટલા માંદા એમએસએમઈ એકમોને તાળાં લાગ્યાં
SHARE

  • સૌથી વધુ એમએસએમઈ બંધ થવા મુદ્દે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે
  • મંદી સહિતના વિવિધ કારણસર રાજ્યમાં 4 વર્ષમાં 4,861 એકમ બંધ થયા
  • સરકારી દાવા પ્રમાણે ગુજરાતમાં 19.60 લાખ એકમોનું રજિસ્ટ્રેશન થયું છે

ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષના સમયગાળામાં 4,861 જેટલાં એમએસએમઈ એકમોને તાળાં લાગી ગયા છે. જુલાઈ 2020થી 2024ના અરસામાં વિવિધ કારણસર આ એકમો બંધ થયા છે.સૌથી વધુ એકમો બંધ થવા મામલે ગુજરાત દેશના ત્રીજા નંબરે છે, પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં અને તામિલનાડુ બાદ ગુજરાત આવે છે, પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન રદ્ કરવા, માલિકીમાં ફેરફાર, એક જ એકમનું બે વાર રજિસ્ટ્રેશન થવા સહિતના વિવિધ કારણો જવાબદાર હોવાનું એમએસએમઈ મંત્રાલયનું કહેવું છે. બીજી તરફ મંદી, આર્થિક તંગી વગેરે પણ કારણભૂત મનાય છે.

ગુજરાતમાં છેલ્લાં ચાર વર્ષના અરસામાં દર રોજ ચાર જેટલા એમએસએમઈ એકમ માંદા પડયા છે, જેમને તાળાં મારવાની નોબત આવી છે. સરકારી દાવા પ્રમાણે ગુજરાતમાં 19.60 લાખ એકમોનું રજિસ્ટ્રેશન થયું છે, જેમાં 1.07 કરોડ લોકોને રોજગારી આપવાનું કહેવાયું છે. કેન્દ્ર સરકારના એમએસએમઈ મંત્રાલયના જણાવ્યા મુજબ, ચાર વર્ષમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 12,233 એકમો બંધ થયા છે, બીજા ક્રમે તામિલનાડુમાં 6,298 એકમો જ્યારે ત્રીજા ક્રમે ગુજરાતમાં સૌથી વધુ 4,861 એકમો માંદા પડયા છે. એ જ રીતે રાજસ્થાનમાં 3,857, બિહારમાં 2414, હરિયાણામાં 1531, કર્ણાટકમાં 2240, કેરળમાં 1336, મધ્યપ્રદેશમાં 1653, તેલંગાણામાં 1236, ઉત્તરપ્રદેશમાં 3425, પશ્ચિમ બંગાળમાં 1548, દિલ્હીમાં 947 તેમજ જમ્મુ- કાશ્મીરમાં 516 એમએસએમઈ એકમો બંધ કરવામાં આવ્યા છે. ચાર વર્ષના અરસામાં દેશભરમાં 49,342 એકમોને તાળાં વાગ્યા છે. મહત્ત્વનું છે કે, ગુજરાતમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે લોન ઉપર વ્યાજ સહાય સહિતની પ્રોત્સાહક યોજનાઓ અમલી બનાવાઈ છે, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વેગ મળે તે માટે પ્રયાસો કરાય છે પણ મંદી સહિતના વિવિધ કારણસર આવા નાના એકમોને તાળાં પણ વાગી રહ્યા હોવાનું ચિત્ર છે.

You Might Also Like

દેશભરમાં ચોમાસાની ધમાકેદાર દસ્તક

ક્રુડમાં રાહતના સંકેતઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો શક્ય

વલ્લભીપુરમાં પશુચોર ‘મસડા ગેંગ’ને દબોચી લેતી પોલીસ

રાજુલાના હર્ષનગર વિસ્તારમાં લાખોના ખર્ચે બનેલા નવા RCC રોડમાં ભ્રષ્ટાચારની બૂ

જેતપુરમાં PGVCLએ પરપ્રાંતિય શ્રમિકને ફટકાર્યુ રૂ.3૨.૭૨ લાખનું બીલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ક્લાસ વન અધિકારી લાંચમાં સપડાતા ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો પરપોટો ફૂટી ગયો : કોંગ્રેસ
રાજકોટ

ક્લાસ વન અધિકારી લાંચમાં સપડાતા ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો પરપોટો ફૂટી ગયો : કોંગ્રેસ

Editor By Editor 7 days ago
જર્જરીત આવાસો રિનોવેશન-ખાલી કરવા નોટીસ
સાયલા નજીક ભયાનક વંટોળ, ત્રણ કિ.મી. સુધી ધૂળની ડમરી ઉડી
બાગેશ્વરબાબાના દિવ્ય દરબારમાં ધૂણવા અને હુમલાની ઘટના મામલે સુઓમોટો દાખલ કરો
ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા સતત ૫૪મા વર્ષે નિ:શુલ્ક છાશવિતરણ.
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?