By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Gandhinagar News: રાજ્યમાં પીએમ જનમન હેઠળ 7000થી વધુ લાભાર્થીઓની આવાસ સહાય મંજૂર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Gandhinagar News: રાજ્યમાં પીએમ જનમન હેઠળ 7000થી વધુ લાભાર્થીઓની આવાસ સહાય મંજૂર

agragujaratnews
Last updated: 2024/08/08 at 3:28 PM
2 years ago
Share
Gandhinagar News: રાજ્યમાં પીએમ જનમન હેઠળ 7000થી વધુ લાભાર્થીઓની આવાસ સહાય મંજૂર
SHARE

  • 12 હજારથી વધુ લાભાર્થીઓને પીએમ જન-ધન યોજનાનો લાભ
  • 39 મલ્ટીપર્પઝ સેન્ટરો સ્થાપિત કરવા માટે ₹23.40 કરોડની સહાય મંજૂર
  • 14,827 આદિજાતિ કુટુંબોને રાશનકાર્ડ આપવામાં આવ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં વસતા પરિવારોની ખૂટતી જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરવા માટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) હેઠળ રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા વિવિધ પ્રકારની કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત આદિજાતિ કુટુંબોને આવાસની સુવિધા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 7123 લાભાર્થીઓને આવાસ માટેની સહાય મંજૂર કરવામાં આવી છે. પીએમ જન-ધન યોજના હેઠળ 12,229 આદિજાતિ વ્યક્તિઓના બેન્ક ખાતાઓ ખોલવામાં આવ્યા છે.

39 મલ્ટિપર્પઝ સેન્ટરો સ્થાપિત કરવામાં આવશે

આ ઉપરાંત આ અભિયાન હેઠળ ગુજરાતમાં આદિમજૂથના ફળિયા/ગામોમાં સામુદાયિક પ્રવૃત્તિ અને આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિઓને વેગ મળે તે ઉદ્દેશથી 39 મલ્ટિપર્પઝ સેન્ટરો સ્થાપિત કરવામાં આવશે. જે માટે ભારત સરકારે ₹23.40 કરોડની દરખાસ્ત મંજૂર કરી છે.

2023માં પીએમ જનમનને મંજૂરી અપાઈ

ઉલ્લેખનીય છે કે, ભારતના આદિજાતિ સમુદાયની અને ખાસ કરીને નબળા આદિવાસી જૂથો (PVTG)ની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે નવેમ્બર 2023માં પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન)ને મંજૂરી આપી હતી. પીએમ જનમન અંતર્ગત ₹24 હજાર કરોડના બજેટ સાથે કેન્દ્ર સરકારના 9 મંત્રાલયો મારફતે 11 મહત્વપૂર્ણ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

આદિજાતિ વિસ્તારો માટે આંગણવાડીઓ અને મોબાઈલ મેડિકલ યુનિટ

આદિમજૂથના ફળિયા/ગામોમાં આંગણવાડીઓની ખૂટતી સુવિધાઓની ઓળખ કરીને 67 જેટલા ફળિયા/ગામો માટે 67 નવી આંગણવાડીઓ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. જેને ભારત સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત આદિજાતિના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યની સુવિધાઓને વધુ સુદૃઢ કરવા માટે જાન્યુઆરી 2024થી 17 મોબાઈલ મેડિકલ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે.

આદિજાતિ વિસ્તારો માટે શિક્ષણ, વીજળી અને પાણી

પીએમ જનમન હેઠળ આદિમજૂથની બહુલક વસ્તી ધરાવતા વિસ્તારોમાં બાળકોનો શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા 11 નવા છાત્રાલયોની સ્થાપનાને મંજૂરી મળી છે. આદિજાતિના અંતરિયાળ તેમજ ઊંચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા 2803 આદિમજૂથ કુટુંબોને શુદ્ઘ પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ સાથે જ, 6473 આદિમજૂથ કુટુંબોને વીજ જોડાણની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

પીએમ જનમન હેઠળ થયેલી અન્ય કામગીરી

• આદિમજૂથ સુમદાયની વસ્તી ધરાવતા ગામોમાં ગૌણ વન પેદાશો તેમજ અન્ય પરંપરાગત વસ્તુઓના વેચાણથી આવક ઊભી થાય તે માટે 21 વન ધન વિકાસ કેન્દ્રોને ભારત સરકારની મંજૂરી

• 1051 આદિજાતિ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડની ફાળવણી કરવામાં આવી

• આદિજાતિ સમુદાયની 466 મહિલાઓને પીએમ માતૃવંદના યોજનાનો લાભ આપવામાં આવ્યો

• 2998 આદિજાતિ વ્યક્તિઓને અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રો આપવામાં આવ્યા

• 14,827 આદિજાતિ કુટુંબોને રાશનકાર્ડ આપવામાં આવ્યા

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
સુરત

ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ

Editor By Editor 5 days ago
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો
રાજકોટમાં CMનું ભવ્ય સ્વાગત
ગોંડલમાં સમસ્ત વણાંદ સમાજ દ્વારા લિમ્બચ માતાજીનો હવનોત્સવ ઉજવાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?