By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Surendranagar: પાટીદાર સમાજના ઉત્કર્ષનાં કામો માટે સિદસર પ્રેરિત સુરેન્દ્રનગરની-કળશયાત્રામાં 2500 મહિલા જોડાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Surendranagar: પાટીદાર સમાજના ઉત્કર્ષનાં કામો માટે સિદસર પ્રેરિત સુરેન્દ્રનગરની-કળશયાત્રામાં 2500 મહિલા જોડાઇ

agragujaratnews
Last updated: 2024/08/14 at 7:48 AM
2 years ago
Share
Surendranagar: પાટીદાર સમાજના ઉત્કર્ષનાં કામો માટે સિદસર પ્રેરિત સુરેન્દ્રનગરની-કળશયાત્રામાં 2500 મહિલા જોડાઇ
SHARE

  • પરિવાર દીઠ રોજના માત્ર એક રૂપિયા લેખે પાટીદાર સમાજ યોગદાન આપે છે : આર.જી.પટેલ
  • આ કળશ યાત્રા દરમિયાન પરિવાર દીઠ રોજના માત્ર એક રૂપિયાનું યોગદાન
  • વિદ્યાર્થીઓની મદદ માટે આયોજન કરાતુ હોવાથી લોકો ઉત્સાહભેર યાત્રામાં જોડાઇ રહયા છે

સિદ્સર ઉમીયા મંદિર પ્રેરિત કળશયાત્રાનું સુરેન્દ્રનગર જિલ્લા કડવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય આયોજન કરાતા 2500 મહિલાઓ એક સાથે કળશ યાત્રામાં જોડાતા અદ્ભૂત નજારો દેખાયો હતો.

આ કળશ યાત્રા દરમિયાન પરિવાર દીઠ રોજના માત્ર એક રૂપિયાનું યોગદાન લઇ સમાજની ગંગાસ્વરૂપા મહિલાઓ તેમજ વિદ્યાર્થીઓની મદદ માટે આયોજન કરાતુ હોવાથી લોકો ઉત્સાહભેર યાત્રામાં જોડાઇ રહયા છે. સુરેન્દ્રનગર કડવા પાટીદાર સમાજ અને અગ્રણીઓ દ્વારા જિલ્લામાં શિક્ષણ, હોસ્ટેલ અને આરોગ્ય ક્ષેત્રે અનોખી સેવા અપાઇ રહી છે. ત્યારે સિદ્સર ઉમીયા મંદિર પ્રેરિત કળશ યાત્રાનું સુરેન્દ્રનગર જિલ્લા કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજન કરાયુ હતુ. સુરેન્દ્રનગર ઉમીયા મંદિરના આર.જી.પટેલે જણાવેલ કે ઉમા કળશયાત્રાનો હેતુ વિધવા મહીલાઓ, નિરાધાર વૃધ્ધો, સામાજિક સ્તરે આર્થીક રીતે પછાત દીકરા-દીકરીઓ માટે શૈક્ષણીક સુવિધા પુરી પાડવા માટે સિદસર મંદિરના ટ્રસ્ટી જગદીશભાઇ કોરડીયા, ગોવિંદભાઇ વરમોરા,ચીમનભાઇ સાપરીયાએ માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. જેમાં ઘેરઘેર કળશ પુજનના માધ્યમથી પરીવાર દીઠ રોજના રૂ. 1 લેખે વર્ષના રૂ.365 લેખે જે ફાળો એકત્ર થાય એ પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે વાપરવાનો કળશ યાત્રાનો રથ જિલ્લાના પાટીદાર સમાજના ગામડે ગામડે ફરી રહયો છે ત્યારે સુરેન્દ્રનગરની પટેલ બોડીંગથી ઉમીયા મંદિર સુધીમાં 2500 મહીલાઓ કળશ સાથે શોભાયાત્રામાં જોડાઇ હતી. મંદિરની સભામાં ઉમીયા મંદિરના ટ્રસ્ટીઓ સહિત જિલ્લાભરના પાટીદાર સમાજના અગ્રણીઓ હાજર રહયા હતા. કાર્યક્રમનું સફળ આયોજન ઉમીયા મંદિર અને જિલ્લા, શહેર તેમજ મહિલા સંગઠનની ટીમ દ્વારા કરાયુ હતુ.

યુવક-યુવતીઓને અનોખો સંદેશો

સરોજબેન પટેલના માધ્યમથી અમદાવાદમાં રૂ. 70 કરોડના ખર્ચે વિશાળ હોસ્ટેલ, રાજકોટમાં શિક્ષણ સંકુલ બનાવવા વિશ્વાસ વ્યકત કરાયો સાથે મહીલા-યુવાનોને ફેશન મુકિત, વ્યસન મુકિત, જુની પેઢીના કૌટુંબીક વારસાને ફાળવવા માટે માર્ગદર્શન અપાયુ હતુ.

રૂ. 1નો ઉદ્દેશ સામાજિક એકતા મજબૂત બનાવવાનો

પાટીદાર સમાજના ઉત્થાન વિકાસના કામો માટે લાખો,કરોડો રૂપીયાનું દાન આપનાર અનેક અગ્રણીઓ કાયમી સેવા આપે જ છે. પરંતુ કળશ પુજનના માધ્યમથી પરિવાર દીઠ દરરોજનો માત્ર એક રૂપિયાનો ફાળો લઇ પાટીદાર સમાજના છેવાડાના સામાન્ય પરિવારો પણ વિકાસના કામમાં સહભાગી થાય એટલે સામાજિક એકતા અને લાગણીમાં ચોકકસ વધારો થાય.

You Might Also Like

ભેંસાણના વિશળ હડમતીયા ગામની શાળામાં ધો.૯ના વિદ્યાર્થીને ABCD બોલવાના ફાંફા

‘નો ડ્રગ્સ કેમ્પેઇન’ અંતર્ગત મોરબીમાં 1,500થી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો નશામુક્તિનો સંદેશ

માંગરોળમાં તંત્રના પાપે બેફામ બનેલા ખૂટીયાઓએ વધુ એક ગરીબની રોજી રોટી છીનવી

જેતપુરના રણુજા ધામના મહંત કરસનદાસ બાપુનો બીમારીથી કંટાળી આપઘાત

ગીરગઢડાના ફાટસરની શાળાના શિક્ષકને આપી યાદગાર વિદાય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કવિ અંબાલાલ ખાનપરાના ત્રણ ગીત ગઝલ સંગ્રહનું આવતીકાલે વિમોચન
રાજકોટ

કવિ અંબાલાલ ખાનપરાના ત્રણ ગીત ગઝલ સંગ્રહનું આવતીકાલે વિમોચન

Editor By Editor 5 days ago
લખનૌ સ્ટેશન પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરીથી રાજકોટ ડિવિઝનની ટ્રેનોને થશે અસર
જ્યોતિ સીએનસી ઇન્ટરનેશનલ ક્લાસિકલ ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૬નું આયોજન
 પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેનું જામનગર–વિરમગામ સેક્શનનું સેફ્ટી નિરીક્ષણ
ઉપલેટાના ભાયાવદરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?