By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    4 hours ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: PM Modi Ukraine Visit: યુક્રેનમાં યુદ્ધ વચ્ચે PM મોદીની મુલાકાત કેટલી મહત્વની,જાણો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

PM Modi Ukraine Visit: યુક્રેનમાં યુદ્ધ વચ્ચે PM મોદીની મુલાકાત કેટલી મહત્વની,જાણો

agragujaratnews
Last updated: 2024/08/23 at 10:27 AM
2 years ago
Share
PM Modi Ukraine Visit: યુક્રેનમાં યુદ્ધ વચ્ચે PM મોદીની મુલાકાત કેટલી મહત્વની,જાણો
SHARE

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા જ કલાકોમાં યુક્રેન પહોંચશે
  • પીએમ મોદી કીવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે કરશે મુલાકાત
  • યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે ચર્ચા કરવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય યુક્રેનની મુલાકાતે જઈ રહ્યા છે. તે થોડા કલાકોમાં યુક્રેન પણ પહોંચવાનો છે. તેમના યુરોપ પ્રવાસના બીજા તબક્કામાં તેઓ યુક્રેનની રાજધાની કીવ પહોંચી રહ્યા છે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને મળવાના છે. પીએમ મોદીએ પોલેન્ડથી ટ્રેન મારફતે કીવ પહોંચવાના છે. પીએમ મોદીએ યુક્રેનની મુલાકાતના છ અઠવાડિયા પહેલા જ રશિયાની મુલાકાત લીધી હતી, જેની સાથે કીવ છેલ્લા અઢી વર્ષથી યુદ્ધ લડી રહ્યું છે.

પીએમ મોદીની યુક્રેનની ટૂંકી મુલાકાતને લઈ અનેક સવાલ

પીએમ મોદી કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માટે યુક્રેનની મુલાકાત લઈ રહ્યા નથી, પરંતુ રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ તેમને કીવ આવવા આમંત્રણ આપ્યું હતું. એરસ્પેસ બંધ થવાને કારણે ટ્રેન દ્વારા કીવ જવું પડે છે. પીએમ મોદીની યુક્રેનની મુલાકાત માત્ર સાત કલાકની છે. આટલી ટૂંકી મુલાકાતને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. જોકે, અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, પીએમ મોદી યુક્રેનના પ્રવાસે કેમ જઈ રહ્યા છે, તેનો હેતુ શું છે અને કીવની મુલાકાત કેટલી મહત્વપૂર્ણ છે?

યુક્રેન પ્રવાસનું કારણ શું છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રશિયાની મુલાકાતે ગયા ત્યારે તેમની ટીકા થઈ હતી. યુક્રેન સહિત પશ્ચિમી દેશોએ કહ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશના નેતાની રશિયાની મુલાકાત બિલકુલ યોગ્ય નથી. રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતા આ વાત કહી હતી. અહીં નોંધનીય બાબત એ છે કે, રશિયા ભારતનું પરંપરાગત મિત્ર રહ્યું છે. આવી સ્થિતિમાં હવે પીએમ મોદી યુક્રેન પહોંચીને કીવ તેમજ પશ્ચિમી દેશોને અપીલ કરવા માગે છે. યુક્રેન યુદ્ધ માટે ભારતે હજુ સુધી રશિયાની નિંદા કરી નથી.

યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે ચર્ચા કરાશે

ભારત ઇચ્છતું નથી કે રશિયા તેનાથી દૂર જાય અને તે પશ્ચિમી દેશો સાથેના સંબંધો બગાડવા પણ નથી ઇચ્છતું. પીએમ મોદીએ યુક્રેનમાં ઘણી વખત શાંતિની વકાલત કરી છે. તેમની આ મુલાકાત શાંતિ સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી રહી છે. આ કારણે જ યુક્રેન જતાં પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે, યુક્રેનના મિત્ર અને ભાગીદાર તરીકે ભારત ટૂંક સમયમાં આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પરત ફરવાની આશા રાખે છે. તેમણે કહ્યું કે, તેઓ ઝેલેન્સ્કી સાથે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે ચર્ચા કરશે.

કેટલી મહત્વપૂર્ણ છે યુક્રેનની મુલાકાત ?

મીડિયા અહેવાલ અનુસાર આઝાદી બાદ ભારતની વિદેશ નીતિમાં યુરોપ ઓછું પ્રાથમિકતા ધરાવતું ક્ષેત્ર રહ્યું છે. ભારતે માત્ર યુરોપના ચાર મોટા દેશો રશિયા, જર્મની, ફ્રાન્સ અને બ્રિટન સાથેના સંબંધો પર વધુ ભાર આપ્યો છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળ્યા બાદ આ વિદેશ નીતિમાં ફેરફાર થયો છે. પીએમ મોદીની યુક્રેન અને પોલેન્ડની મુલાકાત એ યુરોપ સાથેના સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં લેવાયેલું પગલું છે.

ભારત વિશ્વબંધુ બનવાનો પ્રયાસ

પીએમ મોદીએ બુધવારે ભારતની બિન-જોડાણની નીતિનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “દશકોથી ભારતની નીતિ તમામ દેશોથી સમાન અંતર જાળવવાની હતી. આજે ભારતની નીતિ તમામ દેશો સાથે ગાઢ સંબંધો જાળવવાની છે.” ભારત ‘વિશ્વબંધુ’ બનવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેના માટે તે મધ્ય અને પૂર્વ યુરોપના દેશો સાથે સંબંધો મજબૂત કરી રહ્યું છે. તે રશિયા સાથેના સંબંધો સુધારવાનો પણ પ્રયાસ કરી રહ્યો છે.

ભારત હંમેશાથી શાંતિપ્રિય દેશ રહ્યો

યુક્રેનની મુલાકાત લઈને પીએમ મોદી એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, ભારત હંમેશાથી શાંતિપ્રિય દેશ રહ્યો છે. તે શાંતિની હિમાયત કરે છે અને સંઘર્ષનો અંત લાવવા માંગે છે. જો યુક્રેનમાં ભારતને સફળતા મળશે તો વિશ્વ મિત્ર તરીકે તેની છબી વધુ મજબૂત થશે. આવી સ્થિતિમાં પીએમ મોદીની આ મુલાકાતનું મહત્વ વધુ વધી જાય છે. શાંતિનો સીધો અર્થ છે વિશ્વમાં ભારતનું કદ વધારવું.

PM મોદી યુક્રેનમાં શું કરશે?

પીએમ મોદીની યુક્રેન મુલાકાત અંગે અશોકા યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય સંબંધોના સહાયક પ્રોફેસર અમિત જુલ્કાએ કહ્યું કે, ભારત પોતાને શાંતિ નિર્માતા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરશે. આ સાથે બતાવશે કે તે માનવતાવાદી સહાયમાં રોકાયેલું છે. ભારતની અમેરિકા સાથે નિકટતા હોવા છતાં નવી દિલ્હીને લઈ વોશિંગ્ટનના મનમાં શંકા છે. પીએમ મોદીની યુક્રેન મુલાકાત આ શંકા દૂર કરવામાં મદદ કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું ,કે નવી દિલ્હી કીવમાં શાંતિ યોજના જાહેર કરશે નહીં, પરંતુ ભારત શાંતિ કરારની વાટાઘાટોને સમર્થન આપવા તૈયાર છે.

યુક્રેન પ્રવાસ માટે એજન્ડા પર શું છે?

યુક્રેન પર રશિયાના યુદ્ધ સિવાય અન્ય ઘણા મુદ્દાઓ છે જેના પર પીએમ મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ચર્ચા કરશે. ભૂતપૂર્વ રાજદૂત રાજીવ ભાટિયા કહ્યું કે, રક્ષા અને આર્થિક સહયોગની સાથે, યુક્રેનના યુદ્ધ પછીના પુનર્નિર્માણમાં ભારતની ભૂમિકા પર પણ ચર્ચા કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, યુદ્ધ ફાટી નીકળ્યા પછી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મદદ કરવા બદલ પીએમ મોદી યુક્રેનની સરકારનો આભાર વ્યક્ત કરી શકે છે. યુક્રેનમાં યુદ્ધ સમયે 19,000 ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ભણતા હતા.

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોડલાધારની શાળામાં નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત
રાજકોટ

ગોડલાધારની શાળામાં નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત

Editor By Editor 4 days ago
જસદણની આલ્ફા સ્કૂલમાં સંચાલકોની બેદરકારીથી ૧૦ વર્ષની વિદ્યાર્થિનીનું મોત
અંકલેશ્વરમાં પોલીસ કોન્સ્ટેબલ રૂ.૨૫ હજારની લાંચ લેતા ACBમાં ઝડપાયો
ભુજના રણકાંધીમાં ચાલી આવતી ૭૦૦ વર્ષ જૂની પરંપરા યથાવત્
પડધરી-શાપરમાં રૂ.69 લાખના વાહનો-મશીનો જપ્ત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?