By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    3 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    3 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    3 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    3 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    3 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ૧૦ લાખની લાંચના ગુનામાં સંડોવાયેલા મુંબઈના પીઆઇ ભૂગર્ભમાં ઊતરી ગયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતજામનગરન્યૂઝ

૧૦ લાખની લાંચના ગુનામાં સંડોવાયેલા મુંબઈના પીઆઇ ભૂગર્ભમાં ઊતરી ગયા

agragujaratnews
Last updated: 2024/09/09 at 8:15 PM
11 months ago
Share
૧૦ લાખની લાંચના ગુનામાં સંડોવાયેલા મુંબઈના પીઆઇ ભૂગર્ભમાં ઊતરી ગયા
SHARE

જામનગર ACB ખાલી હાથે પરત ફરી : પોલીસ સ્ટેશનમાં પણ નહિ મળતાં રાજકોટની ટીમ ઘરે દોડી ગઈ હતી પરંતુ ત્યાંથી પણ પોબારા ભણી ગયો

રાજકોટ એન્ટીકરપ્શન બ્યુરોની ટીમે શુક્રવારની રાત્રીના મુંબઈ માટુંગાના પીઆઈ વતી 10 લાખની લાંચ લેતા એક એડવોકેટને રંગેહાથ ઝડપી લીધો હતો. જ્યારે માટુંગા ના પીઆઇ ની ધરપકડ માટે એસીબીની ટીમ મુંબઈ દોડી જતા પોલીસ સ્ટેશને પીઆઇ હાજર મળ્યા ન હતા આથી તેના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી. પરંતુ તેનો ભેટો ન થતા ભૂગર્ભમાં ઉતરી ગયાનું જાણવા મળ્યું હતું. તો બીજી તરફ શનિવારે રાત્રે ભક્તિનગર સર્કલ પાસેથી 1500 ની લાંચ લેતા કાગદડી પંચાયતના તલાટી મંત્રીને એસીબીએ ઝડપી લીધો છે. જેને અદાલતમાં રજૂ કરી રિમાન્ડ પર મેળવવામાં આવ્યો હતો. જ્યારે દસ લાખની લાંચના ગુનામાં મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઇની ધરપકડ માટે મુંબઈ દોડી ગયેલી એસીબીની ટીમને ધરમનો ધક્કો થયો હતો.

Contents
જામનગર ACB ખાલી હાથે પરત ફરી : પોલીસ સ્ટેશનમાં પણ નહિ મળતાં રાજકોટની ટીમ ઘરે દોડી ગઈ હતી પરંતુ ત્યાંથી પણ પોબારા ભણી ગયો10 લાખની લાંચમાં એડવોકેટની વધુ તપાસ

સૂત્રો માંથી મળતી માહિતી મુજબ રાજકોટમાં રહેતા અને કાગદડી ગામમાં જમીના પ્લોટ ધરાવતા યુવકે પોતાના ત્રણ પ્લોટની કાગદડી ગ્રામપંચાયત હસ્તકના રેકર્ડમાં ગામ નમૂના નંબર-2માં જૂની નોંધ કરવા માટે અરજી કરી હતી. આ અરજી કાગદડીના તલાટી મંત્રી સન્ની દીપક પંજવાણી પાસે આવતાં સન્નીએ નોંધ કરવાના બદલામાં રૂ.1500ની લાંચ માગી હતી. અરજદાર યુવક ભ્રષ્ટ તલાટીને લાંચ આપવા ઇચ્છતો ન હોય તેણે એસીબીને જાણ કરી હતી અને રાજકોટ એસીબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહિલે છટકું ગોઠવ્યું હતું. અરજદાર અને લાંચિયા તલાટી સન્ની પંજવાણી વચ્ચે વાર્તાલાપમાં લાંચની રકમ રાજકોટમાં ભક્તિનગર સર્કલે આવીને આપવાનું નક્કી થયું હતું. નક્કી થયા મુજબ શનિવારે સાંજે અરજદાર યુવક ભક્તિનગર સર્કલે પહોંચ્યો હતો અને ત્યાં તલાટી સન્ની પંજવાણી હાજર હતો, તેણે રૂ.1500 લાંચ હાથમાં સ્વીકારતાની સાથે જ એસીબીના પીઆઇ પી.એ.દેકીવાડિયા સહિતના સ્ટાફે ઝડપી લીધો હતો. એસીબીની અન્ય એક ટીમે સન્ની પંજવાણીના ઘરે પણ તપાસ શરૂ કરી હતી.

10 લાખની લાંચમાં એડવોકેટની વધુ તપાસ

એસીબીની ટીમે શુક્રવારે રેસકોર્સ ટી-પોસ્ટ નજીકથી જયમીન સાવલિયાને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો. એસીબીના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલે જણાવ્યું હતું કે, જયમીન સાવલિયાને આગામી તા.13 સુધી રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. પીઆઇ પાગરને પકડવા માટે એસીબીની એક ટીમ મુંબઇ દોડી ગઇ હતી. પરંતુ પોલીસ સ્ટેશન કે ઘર ક્યાંય પણ પીઆઇ પાગરનો પતો મળ્યો ન હોતો. જેથી ભૂગર્ભમાં ઉતરી ગયાનું ખુલતા એસીબીની ટીમ ખાલી હાથે પરત ફરી હતી. જયમીન સાવલિયા અને પીઆઇ પાગરની ઓળખ કેવી રીતે થઇ? બંનેએ મળી કેટલા બેંક એકાઉન્ટ સીઝ કરાવ્યા હતા તે સહિતના મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે. પીઆઇ પાગર હાથ આવ્યા બાદ અનેક ચોંકાવનારી હકીકત બહાર આવવાની આશા સેવાઇ રહી છે.

You Might Also Like

India News : 127 વર્ષ પછી બૌદ્ધના પવિત્ર રત્નો ભારત પરત કરાયા, 100 મિલિયન ડોલરની હરાજી રોકાઈ

India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!

Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!

43 OTT Apps Ban : અશ્લીલતા ફેલાવનારી એપ્લિકેશન પર સરકારની મોટી કાર્યવાહી, 43 ઓટીટી એપ્સ કરી બ્લોક

India: પુરીના જગન્નાથ મંદિરમાં છુપાવેલા કેમેરા સાથે શંકાસ્પદ વ્યક્તિ પ્રવેશ્યો, પોલીસે ધરપકડ કરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
ધર્મ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 3 days ago
Health News : ડિમેન્શિયાનું સામાન્ય સ્વરૂપ એવા અલ્ઝાઈમર બીમારીના આ છે શરૂઆતી લક્ષણો
ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!
લીમડાના પાનનું સેવન બીમારી રાખશે દૂર, જાણો સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?