By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    24 minutes ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    1 hour ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 hours ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    3 hours ago
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Surendranagar: ઝાલાવાડમાં રાત્રિના સુમારે 4.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Surendranagar: ઝાલાવાડમાં રાત્રિના સુમારે 4.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

agragujaratnews
Last updated: 2024/11/17 at 3:04 AM
7 months ago
Share
Surendranagar: ઝાલાવાડમાં રાત્રિના સુમારે 4.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો
SHARE

સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજયમાં તા. 26-1-2001ના રોજ ભુકંપ આવ્યો હતો. જેમાં રાજયમાં સૌથી વધુ નુકશાન કચ્છમાં થયુ હતુ. પરંતુ ઝાલાવાડમાં પણ થોડા ઘણા અંશે નુકશાન થયુ હતુ. ઝાલાવાડ કચ્છની નજીક હોવાથી અવારનવાર ભુકંપના આંચક આવે છે.

પરંતુ લોકો તેનો અનુભવ કરતા નથી. ત્યારે ફરીવાર તા. 15ને શુક્રવારે રાત્રે 10-15 કલાકે 4.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. આ આંચકાનું કેન્દ્રબીન્દુ ઉત્તર ગુજરાતના પાટણથી 13 કીમી દુર હતુ. આ આંચકો સુરેન્દ્રનગર ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં અનુભવાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં રાતના સમયે લોકો પોતાના ઘરે શાંતિથી બેઠા હતા. ત્યારે હળવો આંચકો આવતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ખાસ કરીને બહુમાળી ઈમારતોમાં વસતા પરિવારો નીચે ઉતરી ગયા હતા. અને કોઈ આફટરશોક ન આવે અને જાનહાની ન થાય તેની તકેદારી લેતા હતા. જોકે, મોટાભાગના લોકોને આંચકાનો અનુભવ ન થયાનું જણાવી રહ્યા છે. ઈન્ડીયન સીસ્મોલોજીકલ રીસર્ચ સેન્ટર દ્વારા પણ 4.2ની તીવ્રતાનો આંચકો આવ્યાનું સત્તાવાર રીતે જાહેર કરાયુ હતુ.

આ અંગે સુરેન્દ્રનગર ડીઝાસ્ટર મેનેજમેન્ટના નીલેશભાઈ પરમારે જણાવ્યુ કે, સુરેન્દ્રનગર જિલ્લામાં હળવા આંચક આવતા રહે છે. પરંતુ સામાન્ય રીતે 3ની તીવ્રતાથી નીચેનો આંચકો હોય તો તેનો અનુભવ થતો નથી. જયારે આંચકાની તીવ્રતા 3ની ઉપર હોય તો હળવો અનુભવ થાય છે. 6 કે તેથી વધુની તીવ્રતાના આંચકા વિનાશ નોંતરે છે.

માંડલ પંથકમાં ભૂકંપની ધ્રુજારી અનુભાવાઈ

અમદાવાદ જિલ્લા ગ્રામ્યના માંડલમાં લોકોને રાત્રીના સવા દસ વાગ્યા બાદ ધ્રુજારી અનુભવાઈ હતી. નગરના બજાર વિસ્તાર, સોસાયટી વિસ્તારોમાં તો કેટલાંક ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોને ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બાજુમાં આવેલ દસાડા-પાટડી શહેર અને તાલુકાના અનેક ગામોમાં લોકો ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થયાં હતાં. ધરાની ધ્રુજારીથી પંથકમાં કોઈ નુકસાન ન થતા હાશકારો થયો હતો.

ધંધૂકા પંથકની ધરા રાત્રે ધ્રુજતા લોકો ભયભીત બન્યા

અમદાવાદ જિલ્લાના ધંધૂકા વિસ્તારમાં ગત રાત્રિએ અચાનક ધરા ધ્રુજતા લોકો ભયભીત બન્યા હતાં. દેવદિવાળીની રાત્રે અચાનક લોકો પોતપોતાના ઘરોમાં હતા. ત્યારે અચાનક રાત્રે 10.15 મિનિટે ભૂકંપનાં આંચકાની અનુભૂતિ થઈ હતી. ધરા ધ્રુજતા જ ઘરોમાંથી લોકો અચાનક બહાર દોડી આવ્યા હતા. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનુ કંપન અનુભવાતા પંથકવાસીઓ ચિંતિત બન્યા હતા. જો કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ નુકસાન થયું નથી. પરંતુ ઘણા વર્ષો બાદ ફરી ધરતી ધ્રુજતા લોકોએ 2001નાં કંપારી છોડાવી દેનારા બિહામણા ભૂકંપની યાદથી થરથરી ઉઠયા હતા.

You Might Also Like

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

રાજકોટના ‘વિકાસ પુરૂષ’ની અલવિદા

ડ્રીમ લાઇનરે 290 લોકોના અગણીત ડ્રીમ રોળી નાખ્યાં

ક્રાઈસ્ટ કોલેજ, રાજકોટ દ્વારા રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે “SAFAL 2025” ટ્રેનિંગ કોન્ફરન્સનું સફળ આયોજન કરવામાં આવ્યું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Israelમાં સંસદ ભંગ કરવા રજૂ કરાયું બિલ, નેતાન્યાહૂની સરકાર પર સંકટના વાદળ
આંતરરાષ્ટ્રીય

Israelમાં સંસદ ભંગ કરવા રજૂ કરાયું બિલ, નેતાન્યાહૂની સરકાર પર સંકટના વાદળ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 5 days ago
Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
Business:ઇક્વિટી મ્યુચ્યુઅલ ફ્ંડમાં રોકાણ ધીમું પડયું, મે મહિનામાં રોકાણ 22% ઘટયું
Business:સેન્સેક્સમાં ચાર દિવસની તેજીનું ધોવાણ : શેરબજાર ફ્લેટ બંધ થયું
Vijay Rupaniના નિધન પર પંજાબ ભાજપે વ્યક્ત કર્યું દુ:ખ, કહ્યા- 'જેન્ટલમેન પોલિટિશિયન'
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?