By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    41 minutes ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    2 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    3 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    4 hours ago
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ક્રોધનો અંત જરૂરી છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ક્રોધનો અંત જરૂરી છે

Last updated: 2025/05/08 at 2:59 AM
1 month ago
Share
ક્રોધનો અંત જરૂરી છે
SHARE

મને ખાતરી છે કે આપણે સહુએ ક્રોધને કાબૂમાં રાખવા પ્રયત્ન કર્યો છે, પરંતુ ગમે તેમ પણ તેનો અંત આવતો નથી. શું ક્રોધને ખતમ કરવાનો બીજો કોઈ અભિગમ છે? ક્રોધ શારીરિક કે માનસિક કારણોથી આવે છે. કોઈ ક્રોધિત છે, કારણ કે તેને નિષ્ફળતા મળી છે. તેના રક્ષણાત્મક પ્રયાસોને તોડી પાડવામાં આવ્યા છે અથવા તેની સલામતી કે જેને તેણે કાળજીપૂર્વક ઊભી કરી હતી, તે જોખમમાં આવી પડી હોય વગેરે વગેરે. આપણે સહુ ક્રોધથી પરિચિત છીએ. આપણે આ ગુસ્સાને કેવી રીતે સમજવો તેમજ તેનો અંત કેવી રીતે લાવવો?

જો તમે એમ વિચાર કરો કે તમારી માન્યતા, ખ્યાલો અને મંતવ્યો સહુથી વધારે મહત્ત્વના છે અને જ્યારે તેને પડકારવામાં આવે કે તેની સામે વાંધો ઉઠાવવામાં આવે ત્યારે તમે હિંસક બનો છો. જો તેને બદલે માન્યતાને વળગ્યા વગર તમે એમ વિચારો કે જીવનને સમજવા માટે તે શા માટે બહુ જરૂરી છે, ત્યારે તેનાં કારણોને સમજવાથી ગુસ્સાનો અંત આવે છે. આમ પોતાના મનમાં ઘર્ષણ અને પીડા ઉત્પન્ન કરતાં કારણોની સમજ વિરોધને શાંત કરવાની શરૂઆત કરે છે. એ માટે ગંભીરતાની જરૂર પડે છે. આપણે આપણી જાતને સામાજિક અથવા ધાર્મિક કારણોસર અથવા સગડવતા ખાતર નિયંત્રિત કરવા ટેવાયેલા છીએ, પણ ક્રોધને જડમૂળથી કાઢવા માટે ગહન સભાનતા અવધાન હોવું જરૂરી છે. જ્યારે તમે અન્યાય વિશે સાંભળો ત્યારે તમને ગુસ્સો આવે છે એમ તમે કહો છો. શું તેનું કારણ એ છે કે તમે માનવતા પ્રેમી છો કે તમે કરુણાસભર છો? શું કરુણા અને ક્રોધ એકસાથે રહે છે? શું જ્યાં ગુસ્સો, ધિક્કાર હોય ત્યાં ન્યાય રહી શકે? કદાચ તમે સામાન્ય અન્યાય કે ક્રૂરતાના વિચારે ગુસ્સે થયા હો એમ બને, પરંતુ તમારા ગુસ્સાથી અન્યાય કે ક્રૂરતા બદલાતાં નથી, તમારો ગુસ્સો માત્ર તમને નુકસાન પહોંચાડી શકે. વ્યવસ્થા સ્થાપવા તમારે સ્વયં વિચારશીલ બનવાની જરૂર છે. ધિક્કારમાંથી ઉદ્ભવતું કાર્ય કેવળ વધારે ધિક્કાર સર્જે છે. જ્યાં ગુસ્સો હોય ત્યાં ન્યાયી પ્રામાણિકતા હોઈ જ ન શકે. ન્યાય સંગતતા ને ગુસ્સો એકસાથે રહી ન શકે.

સાચું શિક્ષણ

આપણું મન અનુભવ, પરંપરા અને સ્મૃતિ દ્વારા ઘડાયેલું છે. મન ભલે અનુભવ લે, પણ શું તે અનુભવનો સંગ્રહ કરવાથી મુક્ત થઈ શકે? તમે તફાવત સમજ્યા? આપણે સ્મૃતિને કેળવવાની જરૂર નથી, આપણે મનની સંગ્રહ કરવાની પ્રક્રિયાથી મુક્તિ મેળવવાની જરૂર છે. તમે મને ઈજા કરો છો, જે એક અનુભવ છે. હવે હું એ પીડાને મનમાં ભરી રાખું છું અને તે મારી પરંપરા બની જાય છે અને તે પરંપરાના સંદર્ભમાં હું તમને જોઉં છું. એ પરંપરાના સંદર્ભમાં હું તમારી સામે પ્રતિક્રિયા દર્શાવું છું. આ મારા મને તમારા મનની રોજિંદી પ્રક્રિયા છે. જો તમે મને કઠોર શબ્દો કહો તો તેથી હું દુભાઉં, પરંતુ જો તે વ્યથાને મહત્ત્વ ન આપવામાં આવે તો એ મારી ક્રિયા માટેની પાશ્વભૂમિ નહીં બને, તો એ શક્ય બને છે કે હું તમને બિલકુલ તાજગી સાથે નવેસરથી મળું. શિક્ષણ શબ્દની ગહનતાના અર્થમાં તે જ સાચું શિક્ષણ છે, કારણ કે ત્યારે ભલે હું અનુભવની પ્રતિબદ્ધ થવાની અસરને જોતો હોઉં તે છતાં મારું મન સંસ્કારબદ્ધ નથી થતું.

You Might Also Like

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?

સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે

પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?

આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે

આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Israel-Iran Conflict: સમજૂતી કરી લો નહીં તો…ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવ્યું
આંતરરાષ્ટ્રીય

Israel-Iran Conflict: સમજૂતી કરી લો નહીં તો…ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવ્યું

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 3 days ago
Ahmedabad પ્લેન ક્રેશ દુર્ઘટના પર ભારતીય ક્રિકેટરોએ આપી પ્રતિક્રિયા, વ્યક્ત કર્યું દુ:ખ
Shikhar Dhawanની લવ સ્ટોરી કેવી રીતે થઈ શરૂ? ક્રિકેટરે કર્યો ખુલાસો
Russia Earthquake: રશિયામાં 6.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સામે આવ્યુ મોટુ કારણ
WTC ફાઈનલમાં પિચ કોને કરશે મદદ? બેટ્સમેન કે બોલરો કોણ મચાવશે ધૂમ?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?