By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ટ્રુડો સરકારને કોર્ટમાં મોટો ફટકો, ઈમરજન્સીને ગણાવી અયોગ્ય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ટ્રુડો સરકારને કોર્ટમાં મોટો ફટકો, ઈમરજન્સીને ગણાવી અયોગ્ય

agragujaratnews
Last updated: 2024/01/25 at 11:27 AM
2 years ago
Share
ટ્રુડો સરકારને કોર્ટમાં મોટો ફટકો, ઈમરજન્સીને ગણાવી અયોગ્ય
SHARE

  • કોરોના રસીકરણનો વિરોધ કરતાં કાફલાને રોકવા લગાવાઈ હતી કટોકટી
  • કટોકટી અધિનિયમ લાગુ કરી શકાય તેવી દેશમાં કોઈ સ્થિતિ નહોતી: કોર્ટ 
  • ઓટાવાની ફેડરલ કોર્ટના ચુકાદાને કેનેડીયન સરકાર પડકારશે 

વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારે ફેબ્રુઆરી 2022માં કોવિડ-19 રસીકરણનો વિરોધ કરી રહેલા ફ્રીડમ કાફલાને રોકવા માટે કટોકટી લગાવી દીધી હતી. આ મામલે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે ઓટાવાની ફેડરલ કોર્ટે સરકારને કાયદાના કઠેડામાં લઈ લીધી છે.

મંગળવારે આપવામાં આવેલા ચુકાદામાં જસ્ટિસ રિચર્ડ જી. મોસ્લેએ કહ્યું છે કે ઈમરજન્સી લાદવાનો સરકારનો નિર્ણય યોગ્ય નથી. સરકાર દ્વારા તેની તરફેણમાં આપવામાં આવેલી દલીલો યોગ્ય નથી. સરકારે આ બાબતે વિચારવું જોઈતું હતું.

કેનેડામાં ફેબ્રુઆરી 2022માં લગવાઈ હતી ઈમરજન્સી

કોર્ટે કહ્યું કે 14 ફેબ્રુઆરી, 2022ના રોજ સ્વતંત્રતા કાફલાની ચળવળ તેના 18માં દિવસે પ્રવેશી કે તરત જ સરકારે ઈમરજન્સી એક્ટ 1988 હેઠળ ઈમરજન્સી લગાવી દીધી હતી. આ દરમિયાન સરકારે ઓટાવામાં વિરોધ કરી રહેલા લોકોને દૂર કરવા માટે અસાધારણ શક્તિઓનો ઉપયોગ કર્યો હતો. આ સ્થળે દેખાવકારોએ ત્રણ અઠવાડિયા સુધી પડાવ નાખ્યો હતો. કોર્ટે કહ્યું કે આ કાયદો પસાર થયો ત્યારથી કેનેડામાં ક્યારેય તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

જસ્ટિસ રિચર્ડ જી. મોસ્લેએ તેમના નિર્ણયમાં લખ્યું – ‘હું એમ તારણ કાઢું છું કે ઈમરજન્સી એક્ટ લાદવામાં આવે તેવી દેશમાં કોઈ રાષ્ટ્રીય કટોકટી નહોતી. સરકાર માટે આવું કરવાનું નક્કી કરવું અયોગ્ય હતું.’

ટ્રુડો સરકાર આ નિર્ણય સામે કોર્ટમાં જશે

આ નિર્ણય પર નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે કેનેડિયન મીડિયા સમક્ષ કહ્યું, ‘અમે માનીએ છીએ કે અમે તે સમયે જરૂરી અને કેટલાક કાયદાકીય કારણોસર આવું કર્યું હતું.’ સરકાર આ નિર્ણય સામે અપીલ કરશે.

જણાવી દઈએ કે, કટોકટી લગાવવાના નિર્ણયને કેટલાક નાગરિક સ્વતંત્રતા જૂથો, કેનેડિયન સિવિલ લિબર્ટીઝ એસોસિએશન (CCLA) અને કેનેડિયન કોન્સ્ટિટ્યુશન ફાઉન્ડેશને કોર્ટમાં પડકાર્યો હતો. વિરોધમાં બે સહભાગીઓ પણ અપીલ કરવામાં સામેલ હતા. એક રિપોર્ટ અનુસાર આ પ્રદર્શનકારીઓના બેંક ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.

You Might Also Like

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજુલામાં મહોરમ પૂર્વે ‘કોમી એકતા સ્નેહમિલન’ કાર્યક્રમ યોજાયો
ગુજરાત

રાજુલામાં મહોરમ પૂર્વે ‘કોમી એકતા સ્નેહમિલન’ કાર્યક્રમ યોજાયો

Editor By Editor 1 hour ago
 ચાલતી ટ્રેનમાં મુસાફરોના દાગીના-રોકડ સરકાવી લેતો વેરાવળનો ગઠીયો ઝડપાયો
છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં ૧૦૬૩ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું: ગુજરાત માટે ચિંતાજનક બાબત: ડૉ.મનીષ દોશી
રથયાત્રાની તૈયારીઓ શરૂ, રથના રિપેરીંગની થતી કામગીરી
 ભારત ૨૦3૦ સુધીમાં સમુદ્રી મહાસત્તા બનશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?