By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    22 hours ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    3 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    5 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ડો.વૈશાલી જોશી આપઘાત પ્રકરણમાં PI ખાચરના આગોતરા નામંજૂર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

ડો.વૈશાલી જોશી આપઘાત પ્રકરણમાં PI ખાચરના આગોતરા નામંજૂર

agragujaratnews
Last updated: 2024/05/15 at 7:50 PM
2 years ago
Share
ડો.વૈશાલી જોશી આપઘાત પ્રકરણમાં PI ખાચરના આગોતરા નામંજૂર
SHARE

ગંભીર ગુનામાં આરોપીની પોલીસ કસ્ટડી અને પુછપરછ અતિ જરૂરી : કોર્ટ

અમદાવાદના ડો.વૈશાલી જોશીના આપઘાત પ્રકરણમાં છેલ્લા બે મહિનાથી ફરાર રહેલા ક્રાઇમબ્રાંચના પીઆઇ બી.કે.ખાચરે પોતાની ધરપકડ ટાળવા માટે આગોતરા મેળવવા અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી દેતા ટીપ્પણી કરી હતી કે ગંભીર ગુના માટે આરોપી ખાચરની પોલીસ કસ્ટડી અને પુછપરછ અતિ મહત્વની છે.

ગાયકવાડ હવેલી ક્રાઈમબ્રાંચ સંકુલમાં જ ગત તા.૬-૩-૨૦૨૪ના રોજ રહસ્યમય સંજોગોમાં ડો.વૈશાલી જોષીની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં પોતાની સંભવિત ધરપકડ ટાળવા ક્રાઈમબ્રાંચના આરોપી પીઆઈ બી.કે.ખાચરે કરેલી આગોતરા જામીન અરજી ગઇકાલે અત્રેના એડિશનલ સેશન્સ જજ જે.કે. બ્રહ્મભટ્ટે ફગાવી દીધી હતી. આરોપી પીઆઈ  ખાચરની આગોતરા જામીન અરજીનો વિરોધ કરતાં મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આરોપી એક ઉચ્ચ પોલીસ અધિકારી હોવા છતાં તેઓ એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી બાદમાં પ્રેમસબંધ તોડી નાંખી તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના ગુનામાં સંડોવાયેલા છે. મૃતક યુવતીએ લખેલી સ્યુસાઈટ નોટમાં આરોપી પીઆઈના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. સ્યુસાઇડ નોટ અંગેનો નિષ્ણાત તજજ્ઞનો રિપોર્ટ પણ આવી ગયો છે એને તેમાં સ્પષ્ટ થયું છે કે, સ્યુસાઇડ નોટમાં લખેલા હસ્તાક્ષર મરનાર ડો. વૈશાલી જોશીના જ હતા. આરોપી પીઆઈ વિરૂધ્ધ આ કેસમાં નક્કર અને મજબૂત પુરાવા ઉપલબ્ધ છે. આ કેસની તપાસ હાલ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે ત્યારે જો આવા તબક્કે આરોપી પીઆઇને આગોતરા જામીન અપાય તો ઉચ્ચ પોલીસ અધિકારી હોવાના નાતે તે કેસના પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડા કરી શકે છે અને કેસના રાયલને પણ પ્રભાવિત કરી શકે છે. તેથી કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપી પીઆઇના આગોતરા જામીન ફગાવી દેવા જોઇએ. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી એડીશન્સ સેશન્સ જજ જે.કે.બ્રહ્મભટ્ટે પીઆઇ બી.કે.ખાચરના આગોતરા ફગાવી દીધા હતા.

You Might Also Like

લાઠીમાં ભારે વરસાદથી ચાંવડ ગામે મકાન ધરાશાયી થતાં બાળક ઈજાગ્રસ્ત

રાજુલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રેખાબેન મકવાણા દ્વારા અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ

આંદોલન પાર્ટ-3: મોરબીના જેતપરમાં સૌરાષ્ટ્રના ખેડૂતોની બેઠક

સોમનાથ દર્શને આવતા શ્રદ્ધાળુઓ પર જળુંબતુ જોખમ, મંદિર પાસે આખલાનો ત્રાસ

ગીરમાં આડેધડ ખડકાયેલા ૮૦થી વધુ રિસોર્ટના કારણે શહેરો તરફ વળ્યા સિંહ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મુંબઇમાં મુશળધાર! સૌરાષ્ટ્રનો રેલ વ્યવહાર પ્રભાવિત
રાજકોટ

મુંબઇમાં મુશળધાર! સૌરાષ્ટ્રનો રેલ વ્યવહાર પ્રભાવિત

Editor By Editor 2 days ago
ધોરાજીમાં APO-1 તરીકે ફરજ બજાવનાર બી. બી. મકવાણા વય નિવૃત્ત
માંગરોળમાં ત્રની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખૂલ્લી : ભારે નુકસાન
ધોરાજીના ઝમેર-સોડવદર માર્ગ પર સાવેણી નદીનું ડ્રાયવર્ઝન તૂટતાં વાહન વ્યવહાર ઠપ્પ
ધોરાજીની શફુરા નદીમાં કેમિકલના ફીણનો કહેર : જેતપુરના કેમિકલ માફિયાઓ સામે પૂર્વ ધારાસભ્યના પ્રહારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?