By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    43 minutes ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 day ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    3 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: કોર્પોરેશનની તિજોરી છલકાવવા વ્યાજ માફીની સ્કીમ એપ્રિલ પહેલા રાખો : કોંગ્રેસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

કોર્પોરેશનની તિજોરી છલકાવવા વ્યાજ માફીની સ્કીમ એપ્રિલ પહેલા રાખો : કોંગ્રેસ

Editor
Last updated: 2026/01/13 at 3:47 PM
5 months ago
Share
કોર્પોરેશનની તિજોરી છલકાવવા વ્યાજ માફીની સ્કીમ એપ્રિલ પહેલા રાખો : કોંગ્રેસ
SHARE

કોર્પોરેશનની તિજોરી છલકાવવા વ્યાજ માફીની સ્કીમ એપ્રિલ પહેલા રાખો : કોંગ્રેસ

મનરેગામાં લઘુતમ વેતન ૪૦૦ રાખવા માંગણી : મોબાઇલ ટાવરના કરોડો રૂપિયાના વેરા બાકી સામે લાજ કાઢતુ તંત્ર : કોંગ્રેસના આક્ષેપ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ભાજપ સરકારે ચિંતાજનક રીતે તેમજ બદઈરાદાપૂર્વક મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી કાયદો (મનરેગા) રદ કરવાનો ખરડો રજૂ કરવાનું પગલું ભર્યું છે. આ કોઈ સામાન્ય ધારાકીય કાર્યવાહી નથી. પરંતુ ભારતના સૌથી સ્વિકૃત બનેલા એવા કલ્યાણકારી કાયદાને ઐતિહાસીક અધિકાર આધારિત પ્રજાના કાયદાને નબળો પાડવાનો તેમજ મહાત્મા ગાંધીનું નામ અને મૂલ્યોનો હ્રાસ કરવાનું ગણતરીપૂર્વકનું રાજકીય પગલું છે.

મનરેગા એક સામુહિક સંઘર્ષમાંથી આકાર પામેલ “હર હાથ કો કામ દો, કામ કા પૂરા દામ દો” નું વચન ધરાવતો કાયદો હતો. તેમાં ગ્રામીણ ભારતીઓને રોજગાર માંગવાના કાનૂની અધિકારની બાંહેધરી આપવામાં આવેલ હતી. તમામ ગ્રામીણ ભારતીઓને ૧૦૦ દિવસની રોજગારી સુનિશ્ચિત કરવામાં આવેલ હતી, વિકેન્દ્રીત સાશનને સુદૃઢ કરવામાં આવેલ હતું, મહિલાઓને, જમીન વિહોણાઓનું સશક્તિકરણ કરવામાં આવેલ હતું તેમજ અધિકાર પાત્ર હક્કો દ્વારા શ્રમની ગરીમાને સમર્થિત કરવામાં આવેલ હતી.

પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પક્ષ દ્વારા માગણીઓ કરવામાં આવી છે કે કામ કરવાનું અધિકાર વેતનનો અધિકાર દાયિત્વનું અધિકાર, મનરેગાનું તાત્કાલિક પુનઃસ્થાપન, મોંઘવારીના કપડાં કાળમા ઓલ ઇન્ડિયા લઘુતમ વેતન 400 રૂપિયા મળવું જોઈએ. યુપીએ સરકારમાં પરિવારને દર વર્ષે ઓછામાં ઓછા 16 દિવસ કામ કરવાની કાનૂની ગેરંટી હતી હાલ ગેરેન્ટી રદ કરવામાં આવી છે. હાલની સરકારની તિજોરી તળિયા જાટક છે ત્યારે પંચાયતો, વિધવા, આંગણવાડી અને મધ્યાન ભોજન મા પણ સમયસર રોજગારી મળતી નથી મોટી મોટી વાતો કરી નામ બદલાવીને હિન્દુઓના નામે સરકાર ભડકાવી રહી છે.

પત્રકાર પરિષદને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજા રાજકોટમાં 5,000 સુધીનો વેરો જે નાગરિકોનો બાકી હોય તે ની સામે કડકાઇ દાખવવામાં આવશે. પરંતુ આજની તારીખે ભાજપ કાર્યાલયનો વેરા બિલ આવતું નથી અને સરકારી કચેરીઓ અને મોબાઈલ ટાવરના કરોડો રૂપિયાના બિલ બાકી છે ત્યારે ત્યાં કડકાય ઉઘરાણી કરી ઢોલ વગાડવાને બદલે આમ નાગરિકને જો રાજકોટ મહાનગરપાલિકા સત્તાધિશોના ઇશારે કનડગત કરશે તો સાખી નહી લેવાય કમિશનરને ઘેરાવ કરાશે આંદોલન કરવાની ફરજ પડશે. આજની પત્રકાર પરિષદમાં જેનીબેન ઠુમર, ડો. રાજદીપસિંહજી જાડેજા, હિતેશભાઈ વોરા ઉપસ્થિત રહ્યા હતા .

You Might Also Like

પ્રશિક્ષણ મહા અભિયાન અંતર્ગત કમલમ ખાતે આયોજન બેઠક યોજાઇ

 સ્વ.વિજયભાઇ રૂપાણીની સ્મૃતિમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

સરદાર પટેલ ભવનમાં તા.૨૧મીથી સેન્ટર ફોર યોગ એકસલન્સનો પ્રારંભ

તા.21 જૂનના કર્મયોગ મંદિરમાં વિશ્વ યોગ દિવસની કરાશે રંગારંગ ઉજવણી

 મહાજનની પાંજરાપોળના પૂર્વ મેનેજર સ્વ.અરુણભાઈ દોશીના પુત્ર ધવલભાઇ દોશીનો જન્મદિવસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 હોસ્પિટલો, કલીનીક, ભંગારના ડેલા, સેલર મચ્છર માટે જવાબદાર
રાજકોટ

 હોસ્પિટલો, કલીનીક, ભંગારના ડેલા, સેલર મચ્છર માટે જવાબદાર

Editor By Editor 1 day ago
 પાવાગઢ ડુંગર પર પથ્થર પડતા સાત યાત્રિકો દટાયા, બેના મોત, પાંચ ઘાયલ
રાજુલા શહેર અને ગ્રામ્યમાં ટ્રકમાંથી બેટરી ચોરી કરતા ૩ આરોપીઓ ઝડપાયા
સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
જેતપુરના ચારણિયા ગામે ખેતરમાં રમતા માસૂમનું પાણીની કુંડીમાં ડૂબી જતાં મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?