By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    5 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    6 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    7 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં દિક્ષિત થયેલ ચાર ભગવંતોની શહેરમાં થશે પધરામણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટમાં દિક્ષિત થયેલ ચાર ભગવંતોની શહેરમાં થશે પધરામણી

Editor
Last updated: 2026/07/13 at 3:25 PM
15 hours ago
Share
રાજકોટમાં દિક્ષિત થયેલ ચાર ભગવંતોની શહેરમાં થશે પધરામણી
SHARE

રાજકોટમાં દિક્ષિત થયેલ ચાર ભગવંતોની શહેરમાં થશે પધરામણી

ગુરૂવારે સ્વામિનારાયણ મંદિરમાં યોજાશે ચાતુર્માસ શુભેચ્છા સમારોહ : જૈન સંપ્રદાયમાં અનેરો ઉત્સાહ : વિવિધ અનુષ્ઠાનનું આયોજન

 

અગ્ર ગુજરાત, રાજકોટ

શ્રી અજરામર સ્થાનકવાસી જૈન સંઘ, રાજકોટના આંગણે અજરામર સંપ્રદાયના પૂ.ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ભાવચંદ્રજી સ્વામી આદી ગુરુવર્યો એવમ્ પૂ.મહાસતિજીઓ આગામી ચાતુર્માસ- કલ્પનો મહા લાભ સૌરાષ્ટ્રની ધર્મ નગરી રાજકોટ શ્રી અજરામર સંઘમાં આપશે. તા.૧૬/૭/૨૦૨૬ ગુરુવારે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર મુખ્ય સભાગૃહ ખાતે સવારે ૯:૦૦ કલાકે ચાતુર્માસ શુભેચ્છા સમારોહ યોજાશે. અજરામર સંપ્રદાય, ગોંડલ સંપ્રદાય, ગોંડલ સંઘાણી સંપ્રદાય તથા કચ્છ, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને ગુરુ ભક્તો ઉપસ્થિત રહેશે..

ચાતુર્માસ પ્રવેશ ધર્મ યાત્રા સવારે ૭ : ૧૫ કલાકે ભગવાન મહાવીર સ્વામી ચોકથી જિન શાસનના જય ઘોષ સાથે શુભારંભ થશે.મહિલા કોલેજ બ્રીજ ઉપર થઈને કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે શોર્ય ભાવ ચાતુર્માસ શુભેચ્છા સમારોહમાં પ્રવર્તિત થશે.

ધર્મ નગરી રાજકોટમાં લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ.શ્રી ભાવચંદ્રજી સ્વામી તથા પૂ. છોટે ગુરુદેવ શ્રી વિમલચંદ્રજી સ્વામી આદી ઠાણા ૮ તથા પૂ. શ્રી જયોતિ- રશ્મિ પરિવાર પૂ.શ્રી ઓજસજી મ.સ.ના સુશિષ્યા પૂ. શ્રી ભદ્રતાજી મ.સ. ઠાણા ત્રણ સહિત ૧૧ પંચ મહાવ્રતધારી આત્માઓ જેમાં રાજકોટનો ધર્મ પ્રેમી સંઘવી પરિવારના ચાર – ચાર હળુ કર્મી આત્માઓ રાજકોટ અજરામર સંઘના આંગણે સં. ૨૦૧૧ની સાલમાં દીક્ષિત થયેલ સંયમી આત્માઓ પણ સૌપ્રથમ વખત ચાતુર્માસ-કલ્પ રાજકોટ ખાતે આચાર્ય ભગવંત સાથે પધારી રહ્યાં હોય સંઘમાં ઉત્સાહ બેવડાયો છે.

આચાર્ય પદ પ્રાપ્ત થયા બાદ રાજકોટમા પ્રથમ વખત ચાતુર્માસ કલ્પનો મહા લાભ આપવા પધારી રહ્યા હોય જબરદસ્ત ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.ચાતુર્માસમા જ્ઞાન,દર્શન, ચારિત્ર,તપ, નવ લાખ ઉપરાંત નવકાર મંત્રના જાપ , જ્ઞાન શિબિર સહિત અનેક ધાર્મિક અનુષ્ઠાનો દાન,શીલ,તપ અને ભાવ ભક્તિ સભર અનેકવિધ રૂડા આયોજન થશે. ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે સૌને ઉપસ્થિત રહેવા ભાવભર્યુ આમંત્રણ  છે. સવારે નવકારશી તથા બપોરે સાધર્મિક ભક્તિનુ આયોજન રાખવામાં આવેલ છે.

ચાતુર્માસ નગર પ્રવેશ પ્રસંગે અજરામર સંપ્રદાય,ગોંડલ સંપ્રદાયના પૂ.જશ – ઉતમ – પ્રાણ પરિવાર, ગોંડલ સંઘાણી સંપ્રદાયના પૂ.સંત – સતિજીઓ ઉપસ્થિત રહેશે. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ.ભાવચંદ્રજી સ્વામી સહિત અનેક પંચ મહાવ્રતધારી આત્માઓના દર્શન – વંદનનો લાભ મળશે. દરેક ધર્મ પ્રેમીઓને ચાતુર્માસ મંગલ પ્રવેશ અવસરે પધારવા શ્રી અજરામર સ્થા.જૈન સંઘ,રાજકોટ તરફથી ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવેલ છે. વિશેષ માહિતી માટે સંઘ પ્રમુખ મધુભાઈ ખંધાર મો. ૯૮૨૫૩ ૩૬૧૯૪ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

You Might Also Like

વીરનગર પાસે બે પિસ્ટલ સાથે કુંદણીના કુખ્યાત બુટલેગરને ઝડપી લેતુ ગ્રામ્ય SOG

વિંછીયામાં દારૂના કટીંગ સમયે પોલીસનો દરોડો, 1.09 કરોડનો મુદ્દામાલ ઝડપાયો

વણપરીમાં ખનન માફિયા પર પોલીસ ત્રાટકી : 450 ટન ગેરકાયદે રેતીનો જથ્થો જપ્ત

મોબાઈલમાં વાત કરતાં છતની પાળીએથી નીચે પટકાયેલા 18 વર્ષીય યુવકનું કરુણ મોત

ગઢાળા નજીક ઘોડી-પાસાની જુગાર કલબ પર રાજકોટ રેન્જનો દરોડો, ચાર જુગારી ઝડપાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વી. વી.પી. એન્જીનીયરીંગ કોલેજના બાયોટેક એન્જીનીયરીંગ વિભાગમાં પ્રોફેસર ઓફ પ્રેક્ટીસની નિમણુક
રાજકોટ

વી. વી.પી. એન્જીનીયરીંગ કોલેજના બાયોટેક એન્જીનીયરીંગ વિભાગમાં પ્રોફેસર ઓફ પ્રેક્ટીસની નિમણુક

Editor By Editor 7 days ago
ગુજરાતમાં ફરી ચાંદીપુરાની એન્ટ્રી: ગોધરામાં ત્રણ અને ચાર વર્ષના માસુમ બાળકોના મોત
પડધરી સરકારી કોલેજમાં મોબાઈલનું રાજ, વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલો
વીરપુરમાં ચાર્જીસ અને ડીપોઝીટ ન ભરતા ગેસ પાઈપની કામગીરી પંચાયતે અટકાવી
ચીખલીયામાં રૂરલ એસઓજીનો દરોડો: 17 કિલોથી વધુ ગાંજા સાથે કોઠારિયાનો પેડલર ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?