By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    5 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    6 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    7 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading:  જેતપુરમાં કમલેશ વાઘેલાની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વાલ્મિકી સમાજ દ્વારા મૌન રેલી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

 જેતપુરમાં કમલેશ વાઘેલાની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વાલ્મિકી સમાજ દ્વારા મૌન રેલી

Editor
Last updated: 2026/07/13 at 4:53 PM
12 hours ago
Share
 જેતપુરમાં કમલેશ વાઘેલાની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વાલ્મિકી સમાજ દ્વારા મૌન રેલી
SHARE

જેતપુરમાં કમલેશ વાઘેલાની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વાલ્મિકી સમાજ દ્વારા મૌન રેલી

આરોપીઓને ફાંસીની સજા આપવા પોલીસને આવેદનપત્ર પાઠવ્યું

અગ્ર ગુજરાત, જેતપુર

જેતપુરના કણકીયા પ્લોટ વિસ્તારમાં ગત ૭ જુલાઈના રોજ કમલેશ વાઘેલાની જાહેરમાં કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર વાલ્મિકી સમાજમાં ભારે આક્રોશની લાગણી પ્રસરી ગઈ છે. આ ઘટનાના વિરોધમાં અને મૃતકને ન્યાય અપાવવાની માંગ સાથે જેતપુરમાં વાલ્મિકી સમાજ દ્વારા ભવ્ય શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં ગત ૭ જુલાઈના રોજ કમલેશ વાઘેલા નામના યુવાનની જાહેરમાં કરાયેલી કરપીણ હત્યાના બનાવને પગલે સમગ્ર વાલ્મિકી સમાજમાં ભારે આક્રોશ અને શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ઘટનાને પગલે મૃતકને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આજે જેતપુર ખાતે વિશાળ સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થયા હતા. શ્રદ્ધાંજલિ સભામાં મૃતકના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મૃતક કમલેશ વાઘેલાને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ એક શાંતિપૂર્ણ મૌન રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જેતપુર સિટી પોલીસ મથકે પહોંચી હતી.

પોલીસ મથકે સમાજના પ્રતિનિધિઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં આ હત્યાકાંડના મુખ્ય આરોપી જયન વાઘેલા અને તેને મદદ કરનાર ધ્રુવ નૈયા સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સમાજના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ નિર્દોષ યુવકની જાહેરમાં થયેલી હત્યા અત્યંત નિંદનીય છે. આરોપીઓને ફાંસીની સજા મળે અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

ન્યાયની આ લડતમાં જોડાવા માટે માત્ર જેતપુર જ નહીં, પરંતુ ગોંડલ, જૂનાગઢ, બગસરા, સુરેન્દ્રનગર, પોરબંદર અને રાણાવાવ સહિતના સૌરાષ્ટ્રભરના વિવિધ વિસ્તારોમાંથી વાલ્મિકી સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જેતપુર આવી પહોંચ્યા હતા. તમામ આગેવાનોએ મૃતક પરિવારને સાંત્વના પાઠવી હતી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

You Might Also Like

વરૂણદેવને મનાવવા વિરપુરમાં ખેડૂતોની ૧૨ કલાકની અખંડ રામધૂન યોજાઈ

 વેરાવળમાં SMCના દરોડા મામલે પાંચ પોલીસ અધિકારીઓને લીવ રીઝર્વમાં મુકયા

 મોરબીમાં રાકેશ અમૃતિયાના નિવેદનના ત્રણ દિવસ બાદ ધંધાના સ્થળે દરોડા

ઉનાના કાજરડી ગામની દીકરી ભારતીય નેવીમાં અગ્નિવીર બની

વિદેશ ભણવા ગયેલા ૬33 ભારતીય વિદ્યાર્થીઓના મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઓટોમેશન અને એર ફિલ્ડ રબર ટેકનોલોજીથી બનશે બે ડેમ
અમદાવાદ

ઓટોમેશન અને એર ફિલ્ડ રબર ટેકનોલોજીથી બનશે બે ડેમ

Editor By Editor 7 days ago
કમલમમાં યોજાનારી બેઠકમાં હાઇકમાન્ડ દ્વારા નો-મોબાઇલ પોલીસી અમલમાં
દેશની ઊર્જા ક્ષમતામાં ગુજરાતનું ૧૭.૮૨ ટકા યોગદાન
રાજકોટના 7 વિદ્યાર્થીઓને AICTEની પ્રતિષ્ઠિત સ્કોલરશિપ પ્રાપ્ત
વી. વી.પી. એન્જીનીયરીંગ કોલેજના બાયોટેક એન્જીનીયરીંગ વિભાગમાં પ્રોફેસર ઓફ પ્રેક્ટીસની નિમણુક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?