By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    3 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    4 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    5 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    6 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: Loksabha Election:છોટા ઉદેપુરમાં આદિવાસી મતવિસ્તારની જાણો શું છે રાજનીતિ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Loksabha Election:છોટા ઉદેપુરમાં આદિવાસી મતવિસ્તારની જાણો શું છે રાજનીતિ

agragujaratnews
Last updated: 2024/04/12 at 5:00 PM
2 years ago
Share
Loksabha Election:છોટા ઉદેપુરમાં આદિવાસી મતવિસ્તારની જાણો શું છે રાજનીતિ
SHARE

  • ઇમરજન્સી પછી 1977માં છોટા ઉદેપુર સીટ પર પ્રથમ ચૂંટણી યોજાઈ હતી
  • નારણભાઈ રાઠવા કોંગ્રેસમાં જોડાયા અને 1996ની ચૂંટણીમાં ફરી જીત્યા
  • 2009માં નારણભાઈ ઓછા માર્જિનથી હારી ગયા હતા

છોટા ઉદેપુર એ ગુજરાત રાજ્યનો એક જિલ્લો છે અને 26 લોકસભા મતવિસ્તારો પૈકીનો એક છે. છોટા ઉદેપુર બેઠક અનામત (SC) છે. આ લોકસભા મતવિસ્તારમાં આદિવાસી સમુદાય મોટી સંખ્યામાં છે. ભાજપ છેલ્લી બે ચૂંટણીઓથી અહીં જીતી રહ્યું છે અને રામસિંહ રાઠવા સતત બે ટર્મથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.

ઇમરજન્સી પછી 1977માં છોટા ઉદેપુર સીટ પર પ્રથમ ચૂંટણી યોજાઈ હતી

ઇમરજન્સી પછી 1977માં છોટા ઉદેપુર સીટ પર પ્રથમ ચૂંટણી યોજાઈ હતી. આ પ્રથમ ચૂંટણીમાં જ કોંગ્રેસ અહીંથી જીતી હતી અને અમરસિંહ રાઠવા પ્રથમ સાંસદ બન્યા હતા. આ પછી અમરસિંહ રાઠવાએ 1980 અને 1984ની ચૂંટણીમાં ઝંડો ફરકાવ્યો અને સંસદમાં પહોંચ્યા. 1989ની ચૂંટણીમાં પરિવર્તન આવ્યું અને નારણભાઈ રાઠવાએ જનતા દળની ટિકિટ પર અમરસિંહ રાઠવાને હરાવ્યા હતા. જનતા દળના વિસર્જન પછી, તેમણે આગામી ચૂંટણી એટલે કે 1991ની સામાન્ય ચૂંટણી જનતા દળ (ગુજરાત)ની ટિકિટ પર લડી અને ફરી એકવાર જીતી ગયા.

નારણભાઈ રાઠવા કોંગ્રેસમાં જોડાયા અને 1996ની ચૂંટણીમાં ફરી જીત્યા

નારણભાઈ રાઠવા કોંગ્રેસમાં જોડાયા અને 1996ની ચૂંટણીમાં ફરી જીત્યા હતા. નારણભાઈ રાઠવા પણ કોંગ્રેસની ટિકિટ પર 1998ની ચૂંટણી જીત્યા હતા. પરંતુ 1999માં ભાજપના રામસિંહ રાઠવાએ તેમની જીત પર બ્રેક લગાવી હતી. જોકે રામસિંહ તેમને ખૂબ જ ઓછા અંતરથી હરાવી શક્યા હતા, પરંતુ આ ચૂંટણીમાં નારણભાઈનો વિજય રથ થંભી ગયો હતો. 2004માં જ્યારે ભાજપનું શાઈનિંગ ઈન્ડિયા સૂત્ર દેશભરમાં નિષ્ફળ ગયું ત્યારે નારણભાઈએ રામસિંહ રાઠવાને હરાવીને પુનરાગમન કર્યું.

2009માં નારણભાઈ ઓછા માર્જિનથી હારી ગયા હતા

જોકે છેલ્લી બે ચૂંટણીઓ એટલે કે 2009 અને 2014માં રામસિંહે નારણભાઈનો સ્વાદ બગાડ્યો હતો. જોકે 2009માં નારણભાઈ ઓછા માર્જિનથી હારી ગયા હતા, પરંતુ 2014માં મોદી લહેર સાથે રામસિંહ રાઠવા આગળ ગયા હતા. 2011ની વસ્તી ગણતરી મુજબ અહીંની કુલ વસ્તી 22,90,199 છે. તેમાંથી 87 ટકા વસ્તી ગ્રામીણ અને 13 ટકા શહેરી છે. અનુસૂચિત જાતિ (SC)ની વસ્તી 3.23 ટકા અને અનુસૂચિત જનજાતિ (ST) 56.27 ટકા છે.

2018ની મતદાર યાદી પ્રમાણે અહીં કુલ મતદારોની સંખ્યા 16,40,277

2018ની મતદાર યાદી પ્રમાણે અહીં કુલ મતદારોની સંખ્યા 16,40,277 છે. જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં કુલ મતદારો 15,36,305 હતા. જેમાં પુરૂષ મતદારો 7,98,160 અને મહિલા મતદારો 7,38,145 હતા. છોટા ઉદેપુર લોકસભા મતવિસ્તાર હેઠળ સાત વિધાનસભા બેઠકો આવે છે. જેમાં હાલોલ, સંખેડા, નાંદોદ, છોટા ઉદેપુર, ડભોઈ, જેતપુર, પાદરા બેઠકોનો સમાવેશ થાય છે. સંખેડા, નાંદોદ, છોટા ઉદેપુર અને જેતપુર બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. જ્યારે બાકીની બેઠકો સામાન્ય છે.

2019ના જાણો ચૂંટણી પરિણામ:

– ભાજપના ગીતાબેન રાઠવા 7,64,445 મતોથી જીત્યા

– કોંગ્રેસના રાઠવા રણજીત સિંહને 3,86,502 મત મળ્યા હતા

– નોટાને 32,868 વોટ મળ્યા હતા

2014ના ચૂંટણીના પરિણા જાણો:

– રામસિંહ રાઠવા, ભાજપ- 6,07,916 મત મળ્યા (55.2%)

– નારણભાઈ રાઠવા, કોંગ્રેસ- 4,28,187 મત મળ્યા (38.9%)

– અર્જુનભાઈ રાઠવા, આપ – 23,116 મત મળ્યા (2.1%)

You Might Also Like

વેરાવળ જુગારધામ દરોડા કેસમાં પોલીસનો શિકંજો કસાયો, 33 આરોપીઓની અટકાયત

વીરપુરમાં પાણી પુરવઠા બોર્ડની જર્જરિત ટાંકીઓથી મોટી જાનહાનીનો ખતરો

મોરબીના જેતપરમાં ખેડૂત સંમેલનમાં મંત્રી કાંતિ અમૃતિયાના ભાઇનો બેફામ વાણી વિલાસ

વીરપુરમાં ચાર્જીસ અને ડીપોઝીટ ન ભરતા ગેસ પાઈપની કામગીરી પંચાયતે અટકાવી

ઉનાના ખાપટમાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સસ્પેન્ડ, ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પારડીમાં થયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલવા શાપર પોલીસે વેશપલ્ટો કરી હત્યારા પ્રેમીને હરિદ્વારથી દબોચ્યો
રાજકોટ

પારડીમાં થયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલવા શાપર પોલીસે વેશપલ્ટો કરી હત્યારા પ્રેમીને હરિદ્વારથી દબોચ્યો

Editor By Editor 6 days ago
પડધરી સરકારી કોલેજમાં મોબાઈલનું રાજ, વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલો
ચોમાસાની શરૂઆતમાં રાજયમાં સરેરાશ ૨૫ ટકા વરસાદ, જળાશયોની સપાટી વધી
લોધિકા તાલુકાના બાલસર મુકામે 2 એકર ગૌશાળાની જગ્યામાં ભવ્ય-દિવ્ય ‘ગૌ તીર્થ’ નિર્માણ થશે.
સાધના સમ્રાટ પૂ. ગુરુદેવ આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનુ પોષધશાળાના આંગણે સ્વાગત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?