By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    1 week ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 weeks ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: રઘુવંશી સમાજના દિકરા-દિકરીઓ માટે તા.૧૪મીએ વેવિશાળ મહાપરિચય મેળો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રઘુવંશી સમાજના દિકરા-દિકરીઓ માટે તા.૧૪મીએ વેવિશાળ મહાપરિચય મેળો

Editor
Last updated: 2026/05/20 at 5:07 PM
1 day ago
Share
રઘુવંશી સમાજના દિકરા-દિકરીઓ માટે તા.૧૪મીએ વેવિશાળ મહાપરિચય મેળો
SHARE

રઘુવંશી સમાજના દિકરા-દિકરીઓ માટે તા.૧૪મીએ વેવિશાળ મહાપરિચય મેળો

અગ્ર ગુજરાત, રાજકોટ

રઘુવંશી અગ્રણી કિરીટભાઈ કેસરીયા તથા પંકજભાઈ જોબનપુત્રા દ્વારા તા. 14, જુન, રવિવારના રોજ બપોરે 2-૦૦ થી સાંજે 7-૦૦ વાગ્યા સુધી રઘુવંશી દિકરા–દિકરીઓ માટે ”નિઃશુલ્ક રઘુવંશી વેવિશાળ મહા પરીચય મેળો” રાજકોટના હાર્દસમા હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે. પરીચય મેળામાં પધારનાર તમામ મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવેલ છે.

”નિઃશુલ્ક રઘુવંશી વેવિશાળ મહા પરીચય મેળા” માં સમગ્ર ગુજરાતમાંથી રઘુવંશી ગ્રેજ્યુએટ દિકરીઓએ બહોળી સંખ્યામાં લાભ લેવા કિરીટભાઈ કેસરીયા તથા પંકજભાઈ જોબનપુત્રાએ અપીલ કરાઈ છે.

”નિઃશુલ્ક રઘુવંશી વેવિશાળ મહા પરીચય મેળા”માં ભાગ લેવા ઈચ્છતા દિકરા-દિકરીઓએ પોતાના બાયોડેટાની બે કોપી તથા ફોટોગ્રાફ બે કોપીમાં (1) 2–કોલેજવાડી, ‘વ્રજ વિહાર’ એપાર્ટમેન્ટ, ફલેટ નં. 101, રાજકુમાર કોલેજની સામે, રાજકોટ કિરીટભાઈ કેસરીયા મો. 98242 24270, (2) શ્રી રાજશકિત ડેરી ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, 5/9 કોર્નર જંકશન પ્લોટ મેઈન રોડ, ડો. કાછેલાની સામે, રાજકોટ પંકજભાઈ જોબનપુત્રા  મો. 98259 98261 (3) સ્વ.શ્રી જગુભાઈ રૂપારેલીયા સ્થાપિત સંસ્થા શ્રીનાથજી વેવિશાળ માહિતી કેન્દ્ર, સિધ્ધિ ફલેટસ, હાઉસિંગ બોર્ડ શેરી નં. 5, અક્ષર માર્ગ, એન્જલ મદ્રાસ કાફે પાસે, રાજકોટ. અમરશીભાઈ રૂઘાણી (મો.93777 88229), (4) અંબિકા અપરેલસ, રેર રેબિટ શોરૂમ સામે, નાઇસ એન્ડ ન્યુ ની બાજુમાં, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ, જયભાઈ લાલસેતા (મો. 9662899909) તથા (5)  જલીયાણ આર્ટ, નક્ષત્ર-6, શોપ નં. 16, સમૃધ્ધિ ભવનની સામે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે નિલેશભાઈ અનડકટ (મો. 98244 52092) પરના સરનામે  તા.25/05/2026, સોમવાર સુધીમાં મોકલી દેવા ફરજીયાત છે.

”નિઃશુલ્ક રઘુવંશી વેવિશાળ મહા પરીચય મેળા” ને નટુભાઈ કોટક (લોહાણા સેવા મંડળ ટ્રસ્ટ રાજકોટ, ચેરમેન), કિશોરભાઈ કારીયા, જતીનભાઈ ભીંડોરા (બજરંગ મિત્ર મંડળ), હેમલભાઈ ખંઢેરીયા, મહેશભાઈ કોટક, શૈલેષભાઈ પુજારા, ભદ્રેશભાઈ વડેરા, રાજુભાઈ જોબનપુત્રા, ધર્મેશભાઈ નંદાણી, અમીતભાઈ નાગરેચા, મનીષભાઈ અનડકટ, આશીષભાઈ પુજારાનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે.

You Might Also Like

સગીરા પર ગેંગરેપ કેસમાં ટ્રાફિક વોર્ડન સહિત પાંચ આરોપી ઝડપાયા

નશાખોર તત્વો બેફામ ; જસદણ-ગોંડલમાં બે હત્યા

PGVCLની પ્રિ-મોન્સૂન કામગીરી! તા.3૧મી સુધીમાં ફિડર-ટીસીનું ૧૦૦ ટકા મેઇન્ટેનન્સ થશે

 પોલીસ ભરતી બોર્ડ દ્વારા તા.૨૧ જૂનની PSI, HC, વાયરલેસની પરીક્ષા મોકુફ

 ઇંધણની અછત! શહેરના ચાર પંપ બંધ, જિલ્લામાં પેટ્રોલનો ૪૬ અને ડિઝલનો 33 ટકા જથ્થો ઉપલબ્ધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્વામિનારાયણ ગુરુકુલના બાલમંડળે ૧૫૦૦૦ દંડવતની સિદ્ધિ મેળવી
રાજકોટ

સ્વામિનારાયણ ગુરુકુલના બાલમંડળે ૧૫૦૦૦ દંડવતની સિદ્ધિ મેળવી

Editor By Editor 6 hours ago
 રાજુલાના ચોત્રા ખાતે કાઠી ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સન્માન
 મનપા ગત વર્ષના પુસ્તકોનું ૧૦ ટકાથી વેંચાણ કરશે
શાસ્ત્રી મેદાનમાં થયેલા દબાણોનો મુદ્દો જિલ્લાની સંકલન બેઠકમાં ફરી ઉછળ્યો
ક્રુડના કટોકટીકાળમાં ભારતનો માસ્ટરસ્ટ્રોક : હવે દેશ દોડશે 100% ઇથોનોલ પર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?