By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    3 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    4 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    7 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ બાર એસો. દ્વારા અયોધ્યા મંદિર અને ભગવાન રામની પ્રતિ કૃતિની સુંદર તસવીર અર્પણ કરાય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

રાજકોટ બાર એસો. દ્વારા અયોધ્યા મંદિર અને ભગવાન રામની પ્રતિ કૃતિની સુંદર તસવીર અર્પણ કરાય

agragujaratnews
Last updated: 2024/01/20 at 2:31 PM
2 years ago
Share
રાજકોટ બાર એસો. દ્વારા અયોધ્યા મંદિર અને ભગવાન રામની પ્રતિ કૃતિની સુંદર તસવીર અર્પણ કરાય
SHARE

અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામલાલાના જન્મસ્થળે મૂર્તિના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સમગ્ર ભારતમાં અને વિશ્વમાં હિન્દુસમાજ સહિત અન્ય ધર્મના સંગઠનોમાં ભારે ઉમંગ અને ઉત્સાહ ની લાગણી પ્રવર્તે છે. એટલુ જ નહીં તા. ૨૨/૧/૨૦૨૪ ના સોમવારે ભારતના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ભગવાન રામની મૂર્તિનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થનાર છે ત્યારે સમગ્ર રાજકોટ શહેરમાં સમગ્ર હિન્દૂ સમાજમાં પણ અનેરો ઉત્સાહ છે ત્યારે રાજકોટ ના વકીલોમાં પણ ઉમંગભેર અને ઉત્સાહભેર સામેલ થવા માટે થનગનાટ છે.

આજરોજ રાજકોટ ના કોર્ટમાં નવા બિલ્ડીંગ ખાતે રાજકોટ ના સિનિયર ધારાશાસ્ત્રી અને રાજકોટ ના મોટર એક્સિડન્ટ ક્લેઇમ પ્રેક્ટિશનર બાર એસોસિએશન ના પૂર્વ પ્રમુખશ્રી અજયભાઈ જોષી ના આર્થિક સહયોગથી તા ૨૦/૧/૨૦૨૪ના શનિવારે સવારે ૧૧-૦૦ વાગ્યે રાજકોટના નવા કોર્ટ બિલ્ડીંગ ખાતે અયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રતિકૃતિ વાળી અતિ સુંદર તસ્વીર વાળા ૩૦૦(ત્રણસો) ફોટોગ્રાફ વહેલા તે પહેલાના ધોરણે અર્પણ કરવાનો તેમજ ૧૯૯૦ અને૧૯૯૨ના કારસેવા માં જોડાયેલા રાજકોટના વકીલોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘના(BMS) પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી હસુભાઈ દવે; ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન શ્રી ઉમેશભાઈ રાજ્યગુરુ; સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના પૂર્વ કુલપતિ ધરી ડો. કમલેશભાઈ જોશીપુરા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના પૂર્વ કુલનાયક ડો. કલ્પક ભાઈ ત્રિવેદી ગુજરાત ભાજપના લીગલસેલના પ્રદેશ સહ કન્વીનર શ્રી અનિલ દેસાઈ
ભાજપના લીગલસેલ ના પ્રદેશ કારોબારી સભ્યો હિતેશભાઈ દવે અને કિશોરભાઈ સખીયા અને ડો. કિરીટ પાઠક ડો. પરેશ ઠાકર ; સરકારી વકીલશ્રીઓ; નોટરીઓ; રાજકોટ ની વિવિધ અદાલતોમાં કાર્યરત અલગ અલગ બાર એસોસિએશન ના હોદેદારો સહિતના ઉપસ્થિત રહયા હતા.
રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી બકુલભાઇ રાજાની;ઉપપ્રમુખ સુરેશભાઈ ફળદુ;સેક્રેટરી પી.સી.વ્યાસ; જોઈન્ટ સેક્રેટરી આર.ડી.ઝાલા; લાયબ્રેરી સેક્રેટરી મેહુલ મહેતા અને અજયભાઈ પીપળીયા; અજયસિંહ ચૌહાણ ; નરેન્દ્રસિંહ ચાવડા; સહિત સૌ સિનિયર જુનિયર વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
૧૯૯૦ અને ૧૯૯૨ની કારસેવા માં જોડાયેલા સર્વશ્રી હસુભાઈ દવે; ગીરીશભાઈ ભટ્ટ ;ઉમેશભાઈ રાજ્યગુરુ; કમલેશભાઈ જોશીપુરા; કલ્પકભાઈ ત્રિવેદી; પરેશભાઈ ઠાકર; જયેશભાઇ જાની હિતેશભાઈ દવે; શૈલેષભાઇ વ્યાસ ભરતભાઈ સોમાણી; દિવ્યાંગભાઈ ભટ્ટ; મુકેશભાઈ ઠક્કર; તુષારભાઇ દવે;રજનીકાંત જોષી સહીત ના એડવોકેટનું ખેસ પહેરાવી ને સન્માન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમને સફળ સંચાલન રાજકોટ શહેરના સિનિયર એડવોકેટ શ્રીઅર્જુનભાઈ પટેલે કરેલ હતું.

You Might Also Like

ઉનાના નવાબંદર ગામે વાવાઝોડાની તબાહી, છાપરાં ઉડ્યા, બોટો ફંગોળાઈ, લાખો ની સૂકી માછલી પલળી

તળાજીયા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તળાજા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું

નવનાત વણિક સમાજ દ્વારા તા.૧૬મીથી રાજકોટમાં NNVS કલબનો પ્રારંભ કરાશે

 રવિવારે હિન્દુ-મુસ્લિમ સમાજના સમુહ નિકાહ-લગ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાજકોટ જિલ્લાની નવી ટીમની રચના
રાજકોટ

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાજકોટ જિલ્લાની નવી ટીમની રચના

Editor By Editor 3 days ago
મુથુટ ફાઈનાન્સ દ્વારા વેસ્ટ ઝોનની ૨૪ આંગણવાડીને રૂ.૧૩,૦૦૦ની રમકડાંની કીટનું વિતરણ કરાયું
સરસ્વતી શિશુમંદિરનું ધો.12માં 100% પરિણામ : છ છાત્રોએ મેળવ્યો A-1 ગ્રેડ
ભાયાવદરના પડવલાના રીઢા ગુનેગારના ₹1 કરોડના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફર્યું
 પવિત્રધામમાં અસામાજીક તત્વોની નાપાક હરકત, નાગેશ્વરમાં યુવતીની પજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?