By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભગવાન બુદ્ધ અને તેમના શિષ્યોના અવશેષોને આ દેશમાં કરાશે પ્રદર્શિત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ભગવાન બુદ્ધ અને તેમના શિષ્યોના અવશેષોને આ દેશમાં કરાશે પ્રદર્શિત

agragujaratnews
Last updated: 2024/02/21 at 7:06 PM
2 years ago
Share
ભગવાન બુદ્ધ અને તેમના શિષ્યોના અવશેષોને આ દેશમાં કરાશે પ્રદર્શિત
SHARE

  • થાઈલેન્ડમાં ભારતીય રાજદૂત નાગેશ સિંહએ ભારત-થાઈલેન્ડ સંબંધો પર પાડ્યો પ્રકાશ
  • બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ અને ભાષાના સંબંધને જોતાં થાઈલેન્ડ એક નજીકનો દેશ: નાગેશ સિંહ
  • ભારતથી 22 સભ્યોનું પ્રતિનિધિમંડળ ભગવાન બુદ્ધના અવશેષો સાથે થાઈલેન્ડ પ્રવાસે જશે 

ભગવાન બુદ્ધ અને તેમના નજીકના શિષ્યોના અવશેષોને થાઈલેન્ડની પવિત્ર યાત્રા પર લઈ જવામાં આવશે. થાઈલેન્ડમાં ભારતીય રાજદૂત નાગેશ સિંહએ આ બાબતને બંને દેશો વચ્ચેના જોડાણ તરીકે રેખાંકિત કર્યો. તેમણે જણાવ્યું કે આ ભારત-થાઈલેન્ડ સંબંધો માટે એક ઐતિહાસિક ઘટના છે. બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ અને ભાષાના સંબંધને જોતાં થાઈલેન્ડ એક નજીકનો દેશ છે. ઉલ્લેખનીય છે કે થાઈલેન્ડની 90 ટકા વસ્તી બૌદ્ધ ધર્મની છે.

થાઈલેન્ડમાં ભગવાન બુદ્ધના અવશેષોને આપાશે શ્રદ્ધાંજલિ

થાઈલેન્ડમાં ભારતીય રાજદૂત નાગેશ સિંહએ જણાવ્યું કે આ અવશેષો ભગવાન બુદ્ધના જીવિત અવતાર છે. આ એક મોટી ઘટના છે. અવશેષ 22 ફેબ્રુઆરીના રોજ થાઈલેન્ડ લાવવામાં આવશે. 23 ફેબ્રુઆરીના રોજ થાઈલેન્ડના પ્રધાનમંત્રી દ્વારા શાહી મહેલના મેદાણોમાં સ્થાપિત કરવામાં આવશે જે ત્રણ માર્ચ સુધી બેંગકોક ખાતે રહેશે. ત્યારબાદ, અવશેષ યાત્રા ચિયાંગ માઈ ઉત્તરી શહેરનું ભ્રમણ કરશે. અમને આશા છે કે લાઓસ, કંબોડિયા, મ્યાનમારથી મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા થાઈલેન્ડ આવશે.

ભારતથી 22 સભ્યોનું પ્રતિનિધિ મંડળ જશે થાઈલેન્ડ

સંસ્કૃતિ મંત્રાલયના સચિવ ગોવિંદ મોહને મંગળવારે જણાવ્યું હતું કે બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર અને કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારના નેતૃત્વમાં 22 સભ્યોનું પ્રતિનિધિમંડળ 26 દિવસીય પ્રદર્શન માટે ભારતથી પવિત્ર અવશેષોની સાથે થાઈલેન્ડ જશે. પ્રતિનિધિમંડળમાં કુશીનગર, ઔરંગાબાદ, લદ્દાખના બૌદ્ધ ભિક્ષુઓ, સંસ્કૃતિ મંત્રાલયના અધિકારીઓ, મધ્યપ્રદેશ સરકાર, રાષ્ટ્રીય સંગ્રહાલયના ક્યુરેટર્સ, કલાકારો અને વિદ્વાનોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમનું આયોજન વિદેશ મંત્રાલય, થાઈલેન્ડમાં ભારતીય દૂતાવાસ, આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘ, રાષ્ટ્રીય સંગ્રહાલય, મધ્યપ્રદેશ રાજ્ય સરકારના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.

હિન્દી શીખવું થાઈલેન્ડના લોકોની પસંદ: નાગેશ સિંહ

ભારત-થાઈલેન્ડ સંબંધો પર ભારતીય રાજદૂતે કહ્યું કે બંને દેશો વચ્ચે વેપાર અને આર્થિક સંબંધો વધી રહ્યા છે. એટલે સુધી કે રક્ષા અને સુરક્ષા સહયોગ પણ સારો છે. થાઈલેન્ડમાં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ રહે છે. અહીંયા લોકોને હિન્દી શીખવું પસંદ છે. ભારતથી થાઈલેન્ડ સુધી ભગવાન બુદ્ધ અને તેમના નજીકના શિષ્યોના પવિત્ર અવશેષોની યત્ર 22 ફેબ્રુઆરી 2024થી શરૂ થવાની છે. અવશેષોને રાજ્ય અતિથિના દરજ્જે ભારતીય વાયુસેનાના વિમાનમાં લાવવામાં આવી રહ્યા છે અને તે પણ તે જ દિવસે થાઈલેન્ડ પહોંચશે.

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્વ.વિમલભાઈ પરમારના 34મા જન્મદિન નિમિત્તે સોમવારે મહારક્તદાન કેમ્પનું આયોજન
રાજકોટ

સ્વ.વિમલભાઈ પરમારના 34મા જન્મદિન નિમિત્તે સોમવારે મહારક્તદાન કેમ્પનું આયોજન

Editor By Editor 35 minutes ago
શાપરની 2.49 કરોડની સનસનીખેજ લૂંટનો ભેદ ઉકેલાયો, આંતરરાજ્ય ગેંગના ત્રણ સાગરીતો સકંજામાં
ડ્રગ્સ સામે રાજકોટ પોલીસનો કડક સંકલ્પ, અવેરનેસ મેરેથોનથી યુવાધનને અપાયો જાગૃતિનો સંદેશ
ગુજરાતમાં વર્ગ-3ની જગ્યામાં પૂર્વ અગ્નિવીરોને મળશે ૨૦ ટકા આરક્ષણ
સોમવારે નવગ્રહ જિનાલયના આંગણે આદિશ્વર દાદાનો અભિષેક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?