By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    7 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 week ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: પ્રબોધ સ્વામીના ગુણગાન કરવામાં સ્વામિનારાયણ સાધુ ભાન ભુલ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

પ્રબોધ સ્વામીના ગુણગાન કરવામાં સ્વામિનારાયણ સાધુ ભાન ભુલ્યા

agragujaratnews
Last updated: 2023/10/28 at 5:49 AM
3 years ago
Share
પ્રબોધ સ્વામીના ગુણગાન કરવામાં સ્વામિનારાયણ સાધુ ભાન ભુલ્યા
SHARE

  • સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનું વિવાદીત નિવેદન
  • દેવતાઓ વર્ષા કરતા હોય તેવા દર્શન થાય છે:નિરંજનદાસ સ્વામી
  • પ્રબોધ સ્વામીના ચરણ પડતા માટી પણ પુલકિત થાય છે:સ્વામી

વધુ એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નો બફાટ સામે આવ્યો છે. અગાઉ પણ સનાતન ધર્મના અંગે વિવાદીત નિવેદન સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો દ્વારા આપવામાં આવ્યા છે. ત્યારે હવે પ્રબોધ સ્વામીના ગુણગાન કરવામાં સાધુ ભાન ભુલ્યા છે અને દેવી દેવકાઓનું અપમાન કર્યું છે.

નિરંજનદાસ સ્વામીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, પ્રબોધ સ્વામીના દર્શન માટે દેવતાઓ ઝુરે છે. તેમજ દેવતાઓ આનંદિત થઈને ચંદન-પુષ્પની વર્ષા કરે છે. આ ઉપરાંત નિરંજનદાસે કહ્યું કે, દેવતાઓ વર્ષા કરતા હોય તેવા દર્શન થાય છે. જેની સાથે જ સનાતન ધર્મના સંતો ફરી એકવાર નારાજ થયા છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા અવરનવર વિવાદાસ્પદ નિવેદનો આવતા રહેતા હોય છે. ત્યારે રાજકોટના જસદણ ખાતે એક સભામાં પ્રબોધ સ્વામીનાા ગુણગાનમાં નિરંજનદાસ સ્વામીએ બફાટ કર્યો છે. તેમજ તેમઓએ હિન્દુ દેવી દેવાતઓ અંગે કહ્યું કે, દેવતઓ પ્રબોધ સ્વામીના ચરણ પડતા માટી પણ પુલકિત થાય છે.

સ્વામી નિરંજનદાસે આપેલા આ નિવેદનનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. જેના કારણે હિન્દુ સંતો દ્વારા ફરી એકવાર માફીની માંગણી કરવામાં આવી રહ્યા છે. 26 તારીખે રાજકોટમાં સભા યોજાઈ હતી. જે દરમિયાન સોખડા સ્વામિનારાયણ મંદિરમાં બે જૂથ પડ્યા છે. હરિ પ્રસાદ સ્વામી અક્ષર નિવાસી થયા બાદ બે જૂથ પડયા છે. જેમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથ અલગ પડ્યું છે. બંને સંપ્રદાય અલગ થયા બાદ માનીતા સ્વામીના સમ્માનમાં દેવતાઓ નું અપમાન થઈ રહ્યું છે. 

You Might Also Like

દેશભરમાં ચોમાસાની ધમાકેદાર દસ્તક

ક્રુડમાં રાહતના સંકેતઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો શક્ય

વલ્લભીપુરમાં પશુચોર ‘મસડા ગેંગ’ને દબોચી લેતી પોલીસ

રાજુલાના હર્ષનગર વિસ્તારમાં લાખોના ખર્ચે બનેલા નવા RCC રોડમાં ભ્રષ્ટાચારની બૂ

જેતપુરમાં PGVCLએ પરપ્રાંતિય શ્રમિકને ફટકાર્યુ રૂ.3૨.૭૨ લાખનું બીલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શ્રી ખોડલધામ ટ્રસ્ટની ગુજરાતી બ્રોડવે શો ‘અસરદાર પાટીદાર’ને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ
રાજકોટ

શ્રી ખોડલધામ ટ્રસ્ટની ગુજરાતી બ્રોડવે શો ‘અસરદાર પાટીદાર’ને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ

Editor By Editor 2 hours ago
સાદગી અને નમ્રતાનું ઉન્નત શિખર શિખર : ‘પદ્મશ્રી’ પુરસ્કૃત વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર
ધોલેરાના નિર્માણધિન ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર VT CNS એરક્રાફટનું સફળ ટેસ્ટિંગ
ઉનામાં હૈયું કંપાવતી ઘટના ,બે માસૂમ સગીર બાળકોને દારૂ પીવડાવ્યો! 
હેલેન્ડા પાસે પદયાત્રા સંઘ પર ટ્રક ફળી વળતા બે મહિલાના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?