By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    8 hours ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 day ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    3 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    4 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગોધરામાં ITIના બહુમાળી ભવનનું વડાપ્રધાન દ્વારા ઈ-લોકાર્પણ કરાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગોધરામાં ITIના બહુમાળી ભવનનું વડાપ્રધાન દ્વારા ઈ-લોકાર્પણ કરાયું

agragujaratnews
Last updated: 2024/02/23 at 11:40 AM
2 years ago
Share
ગોધરામાં ITIના બહુમાળી ભવનનું વડાપ્રધાન દ્વારા ઈ-લોકાર્પણ કરાયું
SHARE

  • વિદ્યાર્થીઓ માટે વિવિધ 22 ટ્રેડ શરૂ કરાયા
  • વિદ્યાર્થીઓ યોગ્ય અભ્યાસ મેળવી રોજગારી પ્રાપ્ત કરશે
  • જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા

ગોધરામાં નવનિર્મિત ઔધોગિક તાલીમ સંસ્થાના બહુમાળી ભવનનો વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ રીબીન કાપીને નવીન ભવન વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ, લોકસભા સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.અંદાજીત 40 કરોડના ખર્ચે તૈયાર થયેલું આઈટીઆઈ ભવન અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના ભવિષ્યનું માધ્યમ બની રહેશે એમ મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું.

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યના પ્રવાસ દરમિયાન ગુરૂવારે નવસારી ખાતેથી રાજ્યના 41 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કર્યું હતું.આ તમામ પ્રકલ્પોમાં પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા સ્થિત નિર્માણ કરાયેલી નવીન ઔધોગિક તાલીમ સંસ્થાના ભવનનું પણ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇ-લોકાર્પણ કરાયા બાદ રીબીન કાપીને ગોધરાની મલ્ટી સ્ટોરી આઇટીઆઇ બિલ્ડિંગને વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. 40 કરોડ ઉપરાંત ખર્ચે તૈયાર થયેલી આ મલ્ટીસ્ટોરી આઇટીઆઇ બિલ્ડિંગ અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે. જેમાં જીમનેશિયમ, કોન્ફ્રન્સ રૂમ સહિત સેન્ટ્રલ એસી સાથે સમગ્ર બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે. મહીસાગર,અને દાહોદ જેવા જિલ્લાઓમાંથી ગોધરા ખાતે અભ્યાસાર્થે આવતા વિદ્યાર્થીઓને નવીન આઇટીઆઇનો લાભ મળી રહેશે. રાજ્યસભાના જશવંતસિંહ પરમારે પોતાની નિયુક્તિ પછીનો આ પ્રથમ કાર્યક્રમ હોવાનું જણાવતાં વર્ષ 1959 ના સમયગાળામાં ગોધરા આઈટીઆઈ શરૂ કરવામાં આવી હતી. ત્યારે માંડ ત્રણ ટ્રેડ હતા જયારે આજે 22 ટ્રેડ સાથે આઇટીઆઈનું આધુનિક ભવન તૈયાર થયું છે જેના માધ્યમથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી નોકરીની સારી તક પ્રાપ્ત કરશે એમ જણાવ્યું હતું. ગોધરા ધારાસભ્ય સી.કે રાઉલજીએ પોતાના વક્તવ્ય દરમિયાન આઈટીઆઈના સ્ટાફ્ અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતાં પોતાની આગવી અદામાં જણાવ્યું હતું કે મારે શું અને મારૂ શું જેની ચિંતા સૌએ કરવી જોઈએ તો જ તમામ સ્વપ્ન સાકાર કરી શકાય છે આધુનિક આઈટીઆઈમાં વિદ્યાર્થીઓ યોગ્ય અભ્યાસ મેળવી રોજગારી પ્રાપ્ત કરશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

You Might Also Like

અક્ષરધામ દિલ્હી ખાતે રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન સંપન્ન :  ‘કેશવ કાવ્ય કલરવ ૨૦૨૬’માં શબ્દોની સુવાસ પ્રસરી

આંદોલન પાર્ટ-3! મોરબીમાં ૨3 જિલ્લાના ખેડૂતોનું કાલે રણનીતિ સંમેલન

રાજુલાના સમઢીયાળામાં નદીના પ્રવાહ વચ્ચે બીમાર વયોવૃદ્ધ મહિલાને JCBમાં લઇ જવાયા

માંગરોળમાં ત્રની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખૂલ્લી : ભારે નુકસાન

પેટ્રોલ બાદ હવે ડિઝલમાં પણ આઇસોબ્યુટેનોલ ભેળવાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કુખ્યાત મહાજન ગેંગનો સાગ્રીત જય ખાંભરાનો તળાવમાંથી મૃતદેહ મળતાં ચકચાર
રાજકોટ

કુખ્યાત મહાજન ગેંગનો સાગ્રીત જય ખાંભરાનો તળાવમાંથી મૃતદેહ મળતાં ચકચાર

Editor By Editor 6 days ago
માંગરોળમાં ત્રની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખૂલ્લી : ભારે નુકસાન
ખાતર અને બિયારણમાં ગેરરીતિ-કાળાબજારી કરનાર ચાર વેપારીઓને કરાયા જેલ હવાલે
જોડીયાના ટીંબડીમાં વાડીએ વીજ કરંટ લાગતા માતા-માસૂમ પુત્રનું મોત
ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી જન્મજયંતી સ્મૃતિ પખવાડિયાની ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?