By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટથી હવાઈ મુસાફરીમાં ૨૫%નો ઉછાળો: એક જ મહિનામાં ૧.૨૧ લાખ લોકો ઉડ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટથી હવાઈ મુસાફરીમાં ૨૫%નો ઉછાળો: એક જ મહિનામાં ૧.૨૧ લાખ લોકો ઉડ્યા

Editor
Last updated: 2026/06/02 at 3:59 PM
2 days ago
Share
રાજકોટથી હવાઈ મુસાફરીમાં ૨૫%નો ઉછાળો: એક જ મહિનામાં ૧.૨૧ લાખ લોકો ઉડ્યા
SHARE

રાજકોટથી હવાઈ મુસાફરીમાં ૨૫%નો ઉછાળો: એક જ મહિનામાં ૧.૨૧ લાખ લોકો ઉડ્યા

બીજી તરફ ફ્યુલના ભાવ નડતા એર ઇન્ડિયાની મુંબઈ-દિલ્હી ફ્લાઇટ ૩૧ જુલાઈ સુધી બંધ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ઉનાળુ વેકેશન ફળ્યું હોય તેમ મે માસમાં હવાઇ મુસાફરોની સંખ્યામાં 25 ટકાનો વધારો થયો છે. યુધ્ધની અસર અને મોંઘવારી, મંદીના માહોલમાં પણ રંગીલા રાજકોટવાસી સહિત સૌરાષ્ટ્રભરના પ્રવાસીઓએ હવાઇ મુસાફરી માટે રાજકોટના એરપોર્ટની પસંદગી ઉતારતા ગત મે માસમાં 1,21,158 પ્રવાસીઓ નોંધાયા હતા. જોકે હવે એર ફ્યૂઅલના ભાવમાં વધારાને કારણે એર ઇન્ડિયાની રાજકોટથી દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ 31 જુલાઈ સુધી કેન્સલ થતા મુસાફરોની સંખ્યામાં ઘટાડો થશે.

એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજકોટનાં ઇન્ટરનેશનલ એરપોર્ટ ડેઇલી 14 ફ્લાઇટનાં ઉડ્ડયન સાથે હવાઇ મુસાફરોમાં 25 ટકા જેવો વધારો નોંધાયો છે. એસ.ટી., રેલ્વેની માફક એર લાઇન્સ કંપનીઓને પણ એરફેરથી બમણી આવક થઇ છે.મે માસમાં શાળા-કોલેજોમાં ઉનાળુ વેકેશનની રજા હોવાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં અનેક પરિવારો, ગ્રુપો દેશ-વિદેશની ટૂર યાત્રામાં આવવા-જવા રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હવાઈ સફર કરી હતી.ગત એપ્રિલ માસમાં 50,247 આગમન અને 45062 પ્રસ્થાન મળી કુલ 95,309 મુસાફરો સાથે 408 વિમાનો ઉડ્યા હતા. જેની સરખામણીમાં મે માસમાં 416 વિમાનોમાં 95,555 આગમન અને 61,603 મુસાફરોનું પ્રસ્થાન મળી કુલ 1,21,158 મુસાફરો નોંધાયા હતા.

રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટની ડોમેસ્ટિક સેવામાં એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાયન્સ ડેઇલી દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, હૈદરાબાદ, નવી મુંબઇ અને સપ્તાહમાં ચાર દિવસ પુનાની ફ્લાઇટનું ઉડ્ડયન શરુ હોવાથી ડેઇલી 13 સહિત 14 ફ્લાઇટ ઉપરાંત આંતર જિલ્લાની હવાઇ સેવામાં ડેઇલી વેન્ચુરા એર કનેક્ટનું 9 સીટર વિમાનનું રાજકોટ-સુરત-રાજકોટ ઉડ્ડયન શરૂ હોવાથી સૌરાષ્ટ્રવાસીઓને દેશ-વિદેશની હવાઇ સફર માટે રાજકોટનું એરપોર્ટ સુવિધાસભર રહ્યું છે.

જો કે હજુ એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ નહીં હોવાથી વિદેશ જવા અમદાવાદ, મુંબઇ, દિલ્હીથી કનેક્ટીંગ ફ્લાઇટ પકડવા દોડવું પડે છે. રાજકોટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરુ કરવાની માંગ હજુ ઉડ્ડયન મંત્રાલયે સ્વીકારી નથી. ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે રાજકોટ એરપોર્ટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કસ્ટમની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં હજુ સુધી એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરુ નથી.મે માસમાં દિલ્હીની-4, મુંબઇ-4, નવી મુંબઇ-2, હૈદરાબાદ-1, બેંગ્લોર-1 અને પુના સપ્તાહમાં 4 દિવસ (મંગળ, બુધ, ગુરુ, રવિ) ઉડ્ડયન સાથે ડેઇલી 13-14 ફ્લાઇટ ઉડતા હવાઇ મુસાફરોમાં હવાઇ સફર ક્રેઝ યથાવત જોવા મળી રહ્યો છે.

ઇરાન-અમેરિકા મીડલ વેસ્ટ યુધ્ધની પરિસ્થિતિના પગલે એરફ્યુલ મોંઘુદાટ થતાં અનેક એર લાઇન્સ કંપનીઓની મુશ્કેલીમાં વધારો થતાં ડોમેસ્ટિક સેવાની ફ્લાઇટના ઉડ્ડયનમાં મોટો કાપ મુક્તા તેમની રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને અસર પડી છે. એર ઇન્ડિયા કંપનીએ સવાર-સાંજે રાજકોટ-દિલ્હી-રાજકોટ અને રાજકોટ-મુંબઇ-રાજકોટ તા.2 થી 31મી જુલાઇ સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે. એર ઇન્ડિયાની સવારે 10 કલાકની એસી 885/886 દિલ્હી-રાજકોટ-દિલ્હી અને સાંજની 16-00 કલાકની એસી 2730/2731 મુંબઇ-રાજકોટ-મુંબઇ આગામી તા.31 જુલાઇ સુધી બંધ કરવામાં આવી છે.

જ્યારે ઇન્ડિગો એર લાઇન્સ કંપની પણ આગામી તા.16મી જુનથી ડેઇલી હૈદરાબાદ અને નવી મુંબઇની ફ્લાઇટને એકાંતરા ઉડાડવા નિર્ણય લેતા ડેઇલી હવાઇ સેવામાં 4 ફ્લાઇટ કાપ મુકાયો છે.ઉનાળુ વેકેશન રજાઓ આગામી સપ્તાહથી પૂર્ણ થાય તે પૂર્વે જ ફ્યુઅલ વધારાનાં ધ્યાને લઇ હવાઇ સેવામાં કાપ મુકવાની શરુઆત કરી છે. જેથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની ડોમેસ્ટિક સેવાને અસર થઇ રહી છે.

 5 માસમાં મુસાફરોની અવરજવર

માસ       –            મુસાફરોની સંખ્યા –        ફ્લાઇટ

જાન્યુઆરી           1,39,693                              381

ફેબ્રુઆરી               1,26,528                              344

માર્ચ                       1,16,786                              376

એપ્રિલ                   95,309                                 408

મે                            1,21,158                              416

You Might Also Like

ધ્રાંગધ્રાનાં કોંઢ ગામના ખેડૂતો આરપારની લડાઇ સુધી પહોંચ્યા, રાજકોટ હાઇ-વે ચક્કાજામ કર્યા

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ફૂટબોલના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી ઝળક્યા

મેરા યુવા ભારત દ્વારા વિશ્વ સાયકલ દિવસ અંતર્ગત રેલી યોજાઈ

પીપળવા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

બાગેશ્વરના દરબાર સામે પોલીસે રેલી-ધરણાની મંજુરી ન આપતા જાથાએ કાર્યક્રમ રદ કર્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોની બજારમાં પોલિશિંગ કારખાનામાં ભીષણ આગ : ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ
રાજકોટ

સોની બજારમાં પોલિશિંગ કારખાનામાં ભીષણ આગ : ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ

Editor By Editor 6 days ago
સોના-ચાંદીમાં નરમાઈ, ક્રૂડ ઓઈલમાં તેજી; વૈશ્વિક સંકેતોથી MCX બજારમાં વધી હલચલ
ગુજરાતમાં ઘૂસણખોરો સામે મિડનાઇટ સર્જિકલ સ્ટ્રાઈક
બદલતા મોસમે કૂતરાની પ્રકૃતિ બદલી: 120 દિ’મા 6000ના લોચા કાઢ્યા
પાકિસ્તાન-બાંગ્લાદેશ સરહદ પર એક વર્ષમાં બનશે સ્માર્ટ બોર્ડર : અમિત શાહ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?