By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    3 hours ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 day ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    3 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  કુવાડવા બ્રિજની કામગીરી પૂર્ણ થવામાં હજુ છ મહિના લાગશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 કુવાડવા બ્રિજની કામગીરી પૂર્ણ થવામાં હજુ છ મહિના લાગશે

Editor
Last updated: 2026/06/20 at 4:01 PM
2 hours ago
Share
 કુવાડવા બ્રિજની કામગીરી પૂર્ણ થવામાં હજુ છ મહિના લાગશે
SHARE

કુવાડવા બ્રિજની કામગીરી પૂર્ણ થવામાં હજુ છ મહિના લાગશે

૫૦ ટકા કામગીરી પૂર્ણ, ડિસેમ્બરના અંતમાં પૂર્ણ કરવા આયોજન : હિરાસર પાસેના ફલાયઓવરનું કામ પણ વર્ષના અંતમાં પૂર્ણ થશે : સિવિલમાં નવો PM રૂમ બનાવવા એજન્સીની નિમણુંક

રાજકોટ-જેતપુર હાઇવે પર સર્વિસ રોડ જરૂરિયાત મુજબ વધારવા સૂચના : જિલ્લામાં ૧૯ પેટા આરોગ્ય કેન્દ્ર અને PHC માટે ગાંધીનગર દરખાસ્ત કરાઇ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ જિલ્લા ફરીયાદ સહ સંકલન સમિતિની બેઠક આજે જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં લોકપ્રતિનિધિઓ તરફથી વિવિધ પ્રશ્નો રજૂ થયા હતા. જેનો સમયમર્યાદામાં નિકાલ લાવવા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળીયા તરફથી કુવાડવા બ્રિજની કામગીરી અને ત્યાં થતી ટ્રાફિક સમસ્યા, જિલ્લામાં સ્ટેટ હાઈવે પર ચાલતા રોડ પેચવર્ક, નવા આરોગ્ય ભવન સહિતના પ્રશ્નો રજૂ થયા હતા. જેના જવાબમાં જણાવાયું હતું કે, કુવાડવા બ્રિજનું ૫૦ ટકા જેટલું કામ  પૂર્ણ થઈ ગયું છે અને આગામી ડિસેમ્બર માસ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. જિલ્લામાં હાલ ૨૩ માર્ગોનું પેચવર્ક પૂર્ણ થઈ ગયું છે, જ્યારે છ માર્ગો પર પેચવર્કનું કામ બાકી છે અને આગામી ૧૦ દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન છે. જિલ્લામાં નવા ૧૩ આરોગ્ય ભવનના નિર્માણ ચાલી રહ્યા છે અને એક પી.એચ.સી. અને ૧૯ પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવા ગાંધીનગર દરખાસ્ત કરાઈ છે.

ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તરફથી હિરાસર પાસે ફ્લાયઓવર, સિવિલ હોસ્પિટલમાં આકસ્મિક તપાસ, રાજકોટ-જેતપુર હાઈવે પર સર્વિસ રોડ તથા બ્રિજની કામગીરી, પદ્મકુંવર બા હોસ્પિટલમાં સાફસફાઈ તથા સ્ટાફની અછત વગેરે પ્રશ્ન રજૂ થયા હતા. જેના જવાબમાં જણાવાયું હતું કે, હીરાસર પાસેના ફ્લાયઓવરનું કામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જાય તેવા આયોજન સાથે કામગીરી ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલમાં તબીબી અધ્યક્ષ દ્વારા થયેલા આકસ્મિક ચેકીંગ દરમિયાન જણાયેલી ઉણપ માટે લેવાયેલ પગલાં સહિતની વિગત રજૂ કરવામાં આવી હતી. પી.ડી.યુ.માં છેલ્લા પાંચેક માસથી કેથલેબ શરૂ થઈ ગઈ છે અને હવે તેને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલની ટીમ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આમ અહીં હાર્ટને લગતા દર્દીઓ માટે સારવાર વ્યવસ્થા શરૂ ગઈ છે. સિવિલમાં નવો પોસ્ટમોર્ટમ રૂમ બનાવવા એજન્સીની નિમણૂક કરી દેવામાં આવી હોવાનું સિવિલના તબીબી અધિક્ષક તરફથી જણાવાયું હતું. રાજકોટ-જેતપુર હાઈવે પર જ્યાં જરૂર જણાય ત્યાં સર્વિસ રોડની કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. પદ્મકુંવર બા હોસ્પિટલમાં સઘન સ્વચ્છતા કરવામાં આવી છે અને મચ્છરોના ત્રાસ માટે નિયમિત ફોગિંગ કરવામાં આવે છે.

સાંસદ રામભાઈ મોકરીયા તરફથી પી.જી.વી.સી.એલ.ની પ્રીમોન્સુન કામગીરી તેમજ અયોધ્યા સૂચિત સોસાયટીનો પ્રશ્ન રજૂ થયો હતો. જેમાં શહેરમાં તમામ ફિડરોમાં પ્રીમોન્સુન કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવાયું હતું. જ્યારે અયોધ્યા સહિતની સૂચિત સોસાયટીના વિવિધ પ્રશ્નો હલ કરવા સમિતિની રચના કરીને આગળ કાર્યવાહી કરવા કલેકટરે સૂચના આપી હતી.

આ ઉપરાંત સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તરફથી આવેલા વિવિધ પ્રશ્નોને ચર્ચામાં લઈને, તેના ઉકેલ માટે યોગ્ય કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. મંત્રી તરફથી જસદણ-સુરત રૂટની એસ.ટી. બસને આટકોટ સુધી લંબાવવાની આવેલી રજૂઆત પરત્વે જણાવાયું હતું કે, આ બસ સેવા ૧૫મી જૂનથી શરૂ કરી દેવામાં આવી છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, નાયબ પોલીસ અધિક્ષક ઝોન-૨ રાકેશ દેસાઈ, આસિ. ક્લેક્ટર ટીના કલ્યાણ, નિવાસી અધિક કલેક્ટર જે.એચ. બારોટ તેમજ વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

 સડેલો-વાસી ખોરાક મળતા ધ્વીતી એન્ટરપ્રાઇઝ મનપાએ કરી સીલ

રાજકોટ બનશે ભારતનું પ્રથમ ૧૫ મિનિટ યોગા સિટી

રાજકોટ સહિત રાજયભરમાં કોંગ્રેસ દ્વારા ‘છાત્ર ગુંજ’ આંદોલનનું એલાન

 સદર તાજીયા કમિટીના પ્રમુખ તરીકે હબીબભાઈ ગનીબાપુ કટારીયાની વરણી

 ભારત તિબ્બત સંઘ આયોજીત કેમ્પમાં ૧૪૧ દર્દીની નાડીનું પરિક્ષણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઇંધણ બચાવવા કોન્ટ્રાકટના ૫૧ વાહનોનો ઉપયોગ બંધ
રાજકોટ

ઇંધણ બચાવવા કોન્ટ્રાકટના ૫૧ વાહનોનો ઉપયોગ બંધ

Editor By Editor 3 days ago
RSSના તૃતીય સરસંઘ ચાલક-પૂ. બાળાસાહેબ દેવરસની આજે પુણ્યતિથિ 
RTOમાં સોમવાર સુધી કામગીરી ઠપ્પ, અરજદારોને હાલાકી
નોળિયો કરડવાથી મહિલાને હડકવા ઉપડયો, પાલનપુર સિવિલમાં દુલર્ભ કેસ
રાજુલાના ખેરામાં પ્રેમસંબંધમાં યુવકના પિતાનું અપહરણ, છોડાવવા ગયેલ પોલીસ પર હૂમલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?