By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 hours ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 day ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    3 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    4 days ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: મનનો મોરલીયો રટે તારું નામ, અમારા નગર પધારો ઘનશ્યામ…
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

મનનો મોરલીયો રટે તારું નામ, અમારા નગર પધારો ઘનશ્યામ…

Editor
Last updated: 2026/08/21 at 3:02 PM
20 minutes ago
Share
મનનો મોરલીયો રટે તારું નામ, અમારા નગર પધારો ઘનશ્યામ…
SHARE

મનનો મોરલીયો રટે તારું નામ, અમારા નગર પધારો ઘનશ્યામ…

રાજકોટમાં વિહીપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આવતીકાલે ભવ્ય તાવા પ્રસાદ અને શીલ્ડ વિતરણ

મહોત્સવની ‘નિધિ સમિતિ’ના સભ્યોની વિધિવત નિમણૂક કરાઈ; અપૂર્વમુનિ સ્વામી આશીર્વચન પાઠવશે અને નવી થીમનું અનાવરણ કરાશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરને ગોકુળિયું બનાવવા અને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવને દિવ્ય સ્વરૂપે ઉજવવાના આયોજનના ભાગરૂપે વિહીપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહોત્સવના આયોજનને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે માર્ગદર્શક સમિતિ અને હોદ્દેદારો દ્વારા સર્વસંમતિથી ‘નિધિ સમિતિ’ના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આ સમિતિ નાણાકીય સંકલન અને વિવિધ વ્યવસ્થાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

નિધિ સમિતિમાં નિમણૂક પામેલા સભ્યોમાં ડો. મનીષ ગોસાઈ, અજયભાઈ વાડોલીયા, આલાપભાઈ બારાઈ, સુરેશભાઈ પાટીલ, કમલેશભાઈ ગમારા, મનીષભાઈ વડેરીયા, લાખાભાઈ કનારા, રવિભાઈ ત્રાપજીયા, અશોકસિંહ ડોડીયા, દિલીપભાઈ સોલંકી, કિરીટસિંહ ડોડીયા, વિપુલભાઈ ગજ્જર, કુલદીપભાઈ વિસાણી, સંજયભાઈ ગોસ્વામી, ચેતનભાઈ આસોદરીયા અને રાકેશભાઈ ગોસ્વામીની નિધિ સમિતિમાં વરણી કરવામાં આવી છે.

જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત આવતીકાલે શનિવારે વિજેતાઓના સન્માન અને તાવા પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે સાંજે સાંજે ૬:૩૦ કલાકે BAPS સ્વામિનારાયણ મંદિર, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ગત વર્ષના જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત યોજાયેલી લતા સુશોભન, ફ્લોટ સુશોભન તેમજ તાજેતરમાં યોજાયેલી સૂત્ર સ્પર્ધાના વિજેતાઓને શીલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત, આ વર્ષના જન્માષ્ટમી મહોત્સવની વિશેષ ‘થીમ’નું પાવન સંતોના હસ્તે અનાવરણ કરવામાં આવશે. પૂજ્ય સંત અપૂર્વમુનિ સ્વામીજી ખાસ ઉપસ્થિત રહીને ભક્તજનોને આશીર્વચન આપશે.

મહોત્સવ સમિતિના અધ્યક્ષ રાજાભાઈ વાવડી, ધર્મયાત્રા અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ વાળા અને ઇન્ચાર્જ પરેશભાઈ રૂપારેલિયા દ્વારા તમામ રાસ મંડળો, ગોપી મંડળો, સનાતન સંસ્થાઓ, વેપારી મંડળો, સ્વયંસેવકો અને રાજકોટની ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય પ્રસંગમાં પરિવાર સાથે ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા અને તાવા પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

You Might Also Like

૫ સપ્ટેમ્બર બાદ વિદાયના સંકેત, સૌરાષ્ટ્ર-કચ્છ તરસ્યું

ઉપવાસને ગ્રહણ લગાડતી ચાર પેઢીઓ સીલ : ૫૦ કિલો વાસી ખોરાકનો નાશ

વ્યાજ માફી મળતા 3.૬૦ લાખ કરદાતાએ ૨૬3.૮૧ કરોડ વેરો ભર્યો

ધરાર માર્કેટ, પરાબજાર, ગુંદાવાડી, પેડક રોડ, કોઠારીયા, મવડી રોડ પર ફરી દબાણ

રાજકોટમાં બેફામ વેંચાતો દારૂ : કોંગ્રેસના આક્ષેપ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નવા હાઈ-વેના લોકાર્પણ પહેલા લેવાશે ત્રણ માસ ફિટનેશ ટેસ્ટ
રાજકોટ

નવા હાઈ-વેના લોકાર્પણ પહેલા લેવાશે ત્રણ માસ ફિટનેશ ટેસ્ટ

Editor By Editor 1 day ago
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો વચ્ચે તંગદિલી
વિવિધ વિસ્તારોમાં અકાળે અવસાન પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ
ચોમાસું અડધું વીત્યું છતાં રાજકોટ કોરૂધાકોર: સિઝનનો માત્ર ૧૫ ઇંચ વરસાદ
ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર અને ગુજરાતી ભવન દ્વારા શાંતિભાઈ આચાર્ય પર પરિસંવાદ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?