By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    13 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: 10 હજાર દીવડાઓથી ઝળાંહળાં થયું અક્ષરધામ, દીપોત્સવીનો જુઓ અદ્ભુત નજારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

10 હજાર દીવડાઓથી ઝળાંહળાં થયું અક્ષરધામ, દીપોત્સવીનો જુઓ અદ્ભુત નજારો

agragujaratnews
Last updated: 2023/11/11 at 9:26 PM
2 years ago
Share
10 હજાર દીવડાઓથી ઝળાંહળાં થયું અક્ષરધામ, દીપોત્સવીનો જુઓ અદ્ભુત નજારો
SHARE

  • અક્ષરધામ ઝળહળી ઉઠ્યું
  • 10 હજાર દીવડાઓના પ્રકાશથી રોશન થયું અક્ષરધામ
  • સતત 31 વર્ષથી ચાલુ છે પરંપરા

ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં દિવાળીની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં 10,000 દીવા દ્વારા સમગ્ર મંદિર પરિસરનો શણગાર કરવામાં આવ્યો છે. અક્ષરધામ મંદિરના પરિસરમાં દિવાળીની વિશેષ ઉજવણી સંદર્ભે કુલ 10,000 દીવાનો શણગાર કરવામાં આવ્યો છે. આ પરંપરાને આ દિવાળીમાં 32મુ વર્ષ થયું છે.

1992માં સ્થપાયેલા આ મંદિરમાં 31 વર્ષથી સતત દર દિવાળીએ 10,000 દીવા પ્રગટાવવામાં આવે છે. આ ઉપરાંત મંદિરના મેઈન ગાર્ડનને ગ્લો ગાર્ડનની થીમ પર ડેકોરેટ કરવામાં આવ્યું છે. દિવાળીના પર્વ નિમિતે ગાંધીનગરમાં આવેલા અક્ષરધામને દીવડાઓથી શુષોભિત કરવામાં આવ્યુ છે. અંધકારમાં ઉજાસ લાવતા આ પર્વમાં BAPS સંસ્થાનું અક્ષરધામ 10,000 દિવડાંઓથી ઝગમગી ઉઠ્યું હતું. આ સાથે અક્ષરધામ પરિસરમાં ગ્લો ગાર્ડન પણ તૈયાર કરવામાં આવ્યુ છે. રાત્રિ પ્રકાશમાં દિવડાં અને ગ્લો ગાર્ડન આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સતત 31 વર્ષથી અક્ષરધામ સંસ્થા પરંપરાગત શૈલીમાં સમાજ સક્ષમ દીપોત્સવીનો તહેવાર અને ધર્મની વાત રજુ કરે છે. ત્યારે આજે પણ સંસ્થા દ્વારા હજારો દિવડા પ્રગટાવી મંદિરને શુષોભિત કરવામાં આવ્યું હતું. 

અક્ષરધામ મંદિર દિવાળીના દિવસથી 8 દિવસ સુધી 10 હજાર દિવડા ઝગમગશે. દિવડાની રોશનીનો અદભૂત નજારો 19 મી નવેંબર સુધી નિહાળી શકાશે. દિવાળીના તહેવારોમાં અક્ષરધામ પ્રતિ વર્ષે હજ્જારો દિવડાથી શણગારવામાં આવે છે. આ સમય દરમિયાન ઝગમગતા અક્ષરધામને નિહાળવાનો અનેરો લ્હાવો મળશે. અહીં મંદિરની મુલાકાતે આવેલા ભક્તો પણ આ રોશની અને દીવડાં જોઈને ખુશ થઈ ગયા હતા. મંદિરે મોટુ આકર્ષણ જમાવ્યું હતું. આ રોશનીથી અંજાઈને અહીં આવેલા પર્યટકો અને ભક્તોએ પોતાની સેલ્ફી પણ લીધી હતી. ભક્તો પણ આ રોશની અને દીવડાં જોઈને ખુશ થઈ ગયા હતા. મંદિરે મોટુ આકર્ષણ જમાવ્યું હતું. આ રોશનીથી અંજાઈને અહીં આવેલા પર્યટકો અને ભક્તોએ પોતાની સેલ્ફી પણ લીધી હતી. 

આ વર્ષે પણ ગાંધીનગરના અક્ષરધામ મંદિરે પોતાની 31 વર્ષથી ચાલી આવતી પરંપરા જાળવી રાખી છે. જે અનુસાર આ વખતની દિવાળીમાં સમગ્ર મંદિર પરિસરમાં કુલ 10,000 દીવાઓને પ્રગટાવવામાં આવ્યા છે. આ દીવાઓની રોશનીમાં સમગ્ર મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું છે. સમગ્ર વાતાવરણ પ્રકાશમય બની ગયું છે. આ ઉપરાંત ભક્તો અને દર્શનાર્થીઓ માટે એક વિશેષ આકર્ષણ પણ ઉમેરવામાં આવ્યું છે. જેમાં અક્ષરધામ મંદિરના મેઈન ગાર્ડનને ગ્લો ગાર્ડનની થીમ પર લાઈટ્સથી ડેકોરેટ કરવામાં આવ્યું છે. આ નયનરમ્ય નજારો અદભુદ છે. 

ગ્લો ગાર્ડનની થીમ દર્શનાર્થીઓ અને મુલાકાતીઓને અત્યંત મોહક લાગી રહી છે. આ ઉપરાંત નજીકના દિવસોમાં પ્રભુ શ્રી સ્વામિનારાયણની 49 ફિટ ઊંચી પ્રતિમા પણ આ મંદિર પરિસરમાં સ્થાપવામાં આવશે. આ પ્રતિમાના દર્શન ઉપરાંત ભક્તો પૂજા અર્ચના પણ કરી શકશે. આ 49 ફિટ ઊંચી પ્રતિમા સમક્ષ મેડિટેશન કરી શકાય તેવી ખાસ વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવશે. સામાન્ય દિવસોમાં ગાંધીનગર અક્ષરધામ મંદિર સોમવારે બંધ રહેતું હોય છે. જો કે આ વખતે દિવાળીના દિવસોમાં સોમવાર આવતો હોવાથી મંદિર ખુલ્લું રહેશે જેથી દર્શનાર્થીઓ દર્શનનો લહાવો લઈ શકશે.

 

You Might Also Like

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
ગોંડલ

ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ

Editor By Editor 13 hours ago
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?