By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    4 hours ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 day ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    3 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: મેચ જોવા માટે કેવી રીતે સરળતાથી પહોંચી શકશો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

મેચ જોવા માટે કેવી રીતે સરળતાથી પહોંચી શકશો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ?

agragujaratnews
Last updated: 2023/11/18 at 5:54 AM
3 years ago
Share
મેચ જોવા માટે કેવી રીતે સરળતાથી પહોંચી શકશો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ?
SHARE

  • વૈકલ્પિક માર્ગ તરીકે તપોવન સર્કલનો ઉપયોગ કરી શકાશે
  • કૃપા રેસીડેન્સીથી મોટેરા સ્ટેડિયમ સુધીનો માર્ગ પણ બંધ
  • શરણ ચાર રસ્તાથી ભાટ-કોટેશ્વર, એપોલો તરફ જઈ શકાશે

રવિવારે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે અમદાવાદમાં સૌ કોઈ તૈયાર છે. ત્યારે જો તમે પણ સ્ટેડિયમમાં મેચ જોવા માટે પહોંચી રહ્યા છો તો આ રીતે સરળતાથી તમે સ્ટેડિયમાં પહોંચી શકશો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન ખૂબ જ નજીક છે. જેમાં સવારના 6 વાગ્યાથી દર 12 મિનિટે મેટ્રો મળી રહેશે. જે રાત્રિના 1 વાગ્યા સુઘી કાર્યરત રહેશે.

અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રહો છો તો વસ્ત્રાલથી થલતેજ તરફ જતી મેટ્રો ટ્રેનમાં બેસીને સ્ટેડિયમ તરફ જઈ શકો છો જેના માટે તમારે ઈન્કમટેક્સ મેટ્રો સ્ટેશન ખાતે ટ્રેન બદલવી પડશે. તેમજ જ્યારે પશ્ચિમ વિસ્તારમાં રહો છો તો થલતેજથી વસ્ત્રાલ જતી મેટ્રો ટ્રેન અને વાસણા એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધી જતી મેટ્રો ટ્રેનમાં બેસીને પહોંચી શકો છો. આ બંને રૂટ ઉપરથી મોટેરા સ્ટેડિયમ પહોંચી શકાય છે.

તેમજ તમે ઇન્કમટેક્સ મેટ્રો સ્ટેશનથી સીધા મોટેરા તરફ જતી ટ્રેનમાં બેસી શકો છો અને સીધા સ્ટેડિયમ પહોંચી શકો છો. આ માટે મેટ્રો દ્વારા પણ વિશેષ રીતે સતત ટ્રેનોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. મેટ્રોની સુવિધા મેચ પૂર્ણ થયા પછી પણ રાત્રે 1 વાગ્યા સુધી ચાલુ રહેશે.

પાર્કિંગ માટેની પણ વિશેષ વ્યવસ્થા 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચને લઈ વિશેષ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સ્ટેડિયમ પાસે 15 પ્લોટમાં 22, 250 વાહનોના પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેડિયમની અંદર 1100 કારની પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. તો 5 પાર્કિંગ પ્લોટમાં 15 હજારથી વધુ ટુ વ્હિલર પાર્ક થઈ શકશે. જ્યારે 10 પાર્કિંગ પ્લોટમાં 7 હજારથી વધુ કાર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

AMTS અને BRTS રૂટમાં પણ વધારો

આ સાથે જ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ટ્રાફિકના લીધે રસ્તા બ્લોક ન થાય તે માટે કોન્વોય ટીમ તૈયાર કરવામાં આવી છે. આ માટે AMC દ્વારા પણ AMTS, BRTS રુટમાં વધારો કરવામાં આવ્યો છે. જેના માટે AMC દ્વારા 91 BRTS અને 119 AMTS ની વધારાની બસો દોડશે. તેમજ બસ સેવા મોડી રાત સુધી ચાલુ રાખવામાં આવશે.

ક્યા રસ્તાઓ રહેશે બંધ

મેચ દરમિયાન અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર આ વ્યવસ્થા સવારના 11.00 વાગ્યાથી લઈને રાત્રિના 12.00 વાગ્યા સુધી અમલમાં રહેશે. જનપથ ટીથી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ટી સુધીનો જતો-આવતો માર્ગ અવર જવર માટે પ્રતિબંધિત તે ડાયવર્ઝન વાળો માર્ગ રહેશે. આ વ્યવસ્થા તારીખ 19 નવેમ્બર, 2023ના રોજ સવારના 11.00 વાગ્યાથી લઈને રાત્રિના 12.00 વાગ્યા સુધી અમલમાં રહેશે.

  1. તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત ટી થી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે.
  2. કૃપા રેસીડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

You Might Also Like

મહીસાગર તથા પંચમહાલ જીલ્લાના અલગ અલગ પો.સ્ટે.ના કુલ ત્રણ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી

ડુંગર પરથી પથ્થરો ધસી પડતાં બે ભાવિકોના મોત

રાજુલામાં ટ્રાફિક ડ્રાઇવ અને ફૂટ પેટ્રોલિંગ: નિયમભંગ કરનારાઓ સામે કાર્યવાહી

માંગરોળમાં શૈક્ષણિક ભૂમિ પર ભૂમાફિયાઓનું દબાણ

વેરાવળ આવેલ વેસ્ટન રેલ્વેના જીએમ સમક્ષ કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા માંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગૃહ, મહેસુલ અને પંચાયત વિભાગ વહિવટમાં મોખરે
ગાંધીનગર

ગૃહ, મહેસુલ અને પંચાયત વિભાગ વહિવટમાં મોખરે

Editor By Editor 2 days ago
પ્રતિબંધ હોવા છતાં માછીમારી કરવા દરિયો ખેડવા ગયેલી બોટના માલિકો સામે ગુનો
વેરાવળ મર્કન્ટાઇલ બેંકમાં રૂ.8.51 કરોડનો નફો, સભાસદોને 12 ટકા ડિવિડન્ડની જાહેરાત
સાવરકુંડલાના જુના સાવર ગામમાં સપ્તાહથી ગુમ ખેડૂતના હાડકા તેના ખેતરમાંથી મળ્યા
અમદાવાદ હાઈવે પર દ્વારકાના દર્શન માટે નીકળેલા અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?